Webdunia - Bharat's app for daily news and videos

Install App

Totke- શ્રાવણના મંગળવારે કરો આ ઉપાય, દરેક સંકટથી પાર લગાવશે બજરંગબલી

Webdunia
મંગળવાર, 25 જુલાઈ 2017 (00:44 IST)
શ્રાવણના મંગળવારે કરેલ હનુમાન પૂજન તરત ફળદાયી હોય છે. પંચાગ મુજવ શ્રાવણ હિંદુ વર્ષનો પાંચમો મહીનો છે અને શિવ ભક્તિનો જ ખાસ કાળ છે. 
શ્રાવણ માસ હિન્દુ સનાતન પરંપરાઓ મુજબ માણસ જીવનના ચાર સંયમ મુખ્ય છે. હનુમાનજી એકાદશ રૂદ્ર અવતાર છે એટલે એ ભગવન શંકરના અગિયારમા અવતાર ગણાય છે. એકાદશ રૂદ્ર અવતાર છે એટલે એ ભગવાન શંકરના અગિયારમા અવતાર ગણાય છે. 

મંગળવારે કરશો આ કામ તો હનુમાનજી કરશે બેડો પાર 

શ્રાવણના 5  મંગળવાર સાંજે 5 વાગ્યે પછી હનુમાનજીને સામે ચમેલીનો તેલનો એક દીપક પ્રગટાવો . તમારી દરેક મનોકામના પૂરી થશે. 
webdunia gujarati ના Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને 

 
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે એક આખુ પાન લઈને તેના પર થોડું ગોળ અને ચણા રાખી ભોગ લગાવો. 
બજરંગબલીથી ધનના આશીર્વાદ ઈચ્છો છો તો તેને તમારા હાથથી ગુલાબના ફૂલોની માળા બનાવીમે ચઢાવો. પછી આસન પથારીને બેસીને તુલસીની માળાથી આ મંત્રનો જપ કરો. 
 
मंत्र- राम रामेति रामेति रमे रामे मनोरमे। 
सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।।
 
હવે હનુમાનજીની માળામાંથી એક ફૂલ તોડીને ઘરે લઈ આવો. પાછળ વળીને ન જુઓ. ઘરે આવીને તેને લાલ કપડામાં લપેટીને તમારા ધન મૂકવાના સ્થાન પર મૂકો. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

નકલ કરવામાં અક્કલની જરૂર પડે છે

Chutney Recipe - કોથમીર મરચા ની લીલી ચટણી

Leftover Rice Cutlet- વધેલા ભાતમાંથી બનાવેલ કટલેટ

વધુ જુઓ..

નવીનતમ

Hanuman chalisa - જો આ રીતે વાંચશો હનુમાન ચાલીસા તો નહી મળે લાભ

મૃત્યુ ભોજન કરવું યોગ્ય કે ખોટુ?

Hanuman Janmotsav: હનુમાન જન્મોત્સવ પર રાશિ મુજબ 108 વાર કરો આ મંત્રનો જાપ, મનોકામના થશે પૂરી

12 Name of hanuman: હનુમાનજીના આ 12 નામોનો જાપ કરવાથી મુશ્કેલીઓમાંથી મળશે મુક્તિ અને માનસિક શાંતિ

Hanuman Jayanti 2025 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ

આગળનો લેખ
Show comments