Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Shani Jayanti આજે રાત્રે આ ખાસ ઉપાય કરવાથી પ્રસન્ન થઈ શકે છે શનિદેવ

Webdunia
ગુરુવાર, 25 મે 2017 (16:48 IST)
ધાર્મિક હિસાબથી આજનો દિવસ ખૂબ જ શુભ છે. આજે 25 મેના દિવસે શનિ જયંતી છે. મતલબ આ દિવસે શનિદેવનો જન્મ થયો હતો. 
 
આમ તો શનિદેવને પ્રસન્ન કરવા માટે લોકો જ જાણે કેવા કેવા ઉપાયો કરતા રહે છે. પણ લાખ કોશિશ છતા પણ કિસ્મત પર લાગેલ બંધ તાળા ખુલી શકતા નથી.  એવુ લાગે છે કે જાણે ભાગ્યએ સાથ છોડી દીધો હોય. 
 
પણ નિરાશ થવાની જરૂર નથી. કારણ કે આજની રાત શનિદેવને પ્રસન્ન કરવાની રાત છે.  જો તેઓ તમારી ભક્તિથી પ્રસન્ન થઈ ગયા તો તમારી બંધ કિસ્મતના દરવાજા ખોલી શકે છે. 
 
સરસવના તેલમાં સિક્કા, ઘઉંનો લોટ અને જૂના ગોળથી તૈયાર કરેલા સાત પુઆ,  સાત આંકડાના ફૂલ, સિંદૂર, લોટથી તૈયાર કરેલા દીવામાં સરસવના તેલમાં ડુબાડેલુ રૂની વાટ મુકી શનિદેવની સામે દીવો પ્રગટાવો. 
 
રાત્રે કોઈ ચારરસ્તાના કિનારે આ દીવો મુકી આવો. દીવો મુકતી વખતે પ્રાર્થના કરો કે.. હે મારા દુર્ભાગ્ય તને અહી છોડીને જઈ રહ્યો છુ. કૃપા કરીને મારો પીછો ન કરીશ. આવુ કર્યા પછી ત્યાથી ચાલ્યા આવો અને પાછળ વળીને જોશો નહી. 
 
શાસ્ત્રીય મત મુજબ આ ઉપાયોને તમે શનિવારની દરેક રાત્રે પણ કરો તો તે વધુ લાભકારી સાબિત થશે. 

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments