Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shani Mantra - શનિદેવના પ્રકોપથી મુક્તિ માટે શનિ મંત્ર

Webdunia
શનિદેવના પ્રકોપથી દરેક માણસ બચવા માંગે છે. સાડા સાતીથી બચવા તેમજ ઘરમાં સુખ શાંતિ કાયમ રાખવા શનિદેવના મંત્રનું ઉચ્ચારણ રોજ કરતા રહો તો શ્રી શનિની કૃપા કાયમ તમારા પર રહે છે.
તંત્રોકત મંત્ર -
ૐ शं शनैश्चराय नमः
આ મંત્રનો જાપ દર શનિવારે 101 કે 1001વાર કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે

અન્ય મંત્રો -

ॐ नमो भगवते शनैश्चराय सुर्यापुत्राय नमः
ॐ नीलांज्न समाभासं रविपुत्रं यमाग्रजम् ।
ॐ नमः छाया मार्तण्ड संन्भुतं तं नमामि शनैश्चर
ॐ नमः खां खीं खैं सः शनैश्चराय नमः

આ મંત્રોનો જાપ તમારી શક્તિ મુજબ રોજ કરતા રહેશો તો તમારા ઘરમાં સુખ અને શાંતિનો કાયમ વાસ રહેશે.

શનિદેવ ના દસ નામ -

शनैश्चर, यम, कृष्ण, पिंग्लो, पिम्प्ला, सौरि, रोद्रांतको, कोण्स्थ, मन्द
( १) ॐ शनैश्चर नमः
( २) ॐ यम नमः
( ३) ॐ कृष्ण नमः
( ४) ॐ पिंग्लो नमः
( ५) ॐ पिम्प्ला नमः
( ६) ॐ सौरि नमः
( ७) ॐ रोद्रांतको नमः
( ८) ॐ कोण्स्थ नमः
( ९) ॐ ब्रभ्रु नमः
( १०) ॐ मन्द नमः

આ દસ નામોના ઉચ્ચારણથી, શનિદેવના પ્રકોપથી શાંતિ મળે છે.

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments