Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shanidev - આ 8 સરળ ઉપાય, 1 થી પણ પ્રસન્ન થઈ જશે શનિદેવ.. જરૂર વાંચો..

Webdunia
શનિવાર, 19 ફેબ્રુઆરી 2022 (08:50 IST)
ધર્મ ગ્રંથ મુજબ શનિ જ માણસને તેમના સારા-ખરાવ કર્મોના ફળ આપે છે. તેથી શનિને ન્યાયાધીશ પણ કીધું છે. જ્યારે કોઈ પર શનિની સાઢેસાતી કે ઢૈય્યાનો અસર હોય છે. તો તેને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવું પડે છે. શનિના કુપ્રભાવને ઓછા કરવા માટે ડેલી લાઈફમાં અમે કેટલાક સરળ ઉપાય કરી શકે છે. જ્યારે કોઈ શનિની સાઢેસાતી  કે ઢૈય્યા તો લાઈફમાં બહુ બધી પ્રાબ્લેમ થાય છે 
 
શનિના કુપ્રભાવથી બચવા આ સરળ ઉપાય કરી શકો છો. 
 
રોજ સવારે પીપળના ઝાડ પર જળ ચઢાવો. 
 
શનિદેવને ભૂરો ફૂલ ચઢાવો. કાળા તલ અને આખા ઉડદનો દાન કરો. 
 
જો કોઈ ભિખારી નાગા પગે જોવાય તો તેને જૂતા કે ચપ્પલ દાન કરવી 
 
શનિદેવને સરસવ તેલનું દીપક પ્રગટાવો.  
mother blessing modi
સુંદરકાંદ અને હનુમાન ચાલીસાનું પાઠ કરો. 
 
ઘરથી નિકળતા પહેલા માતા-પિતાના પગે લાગવું. 
 
દરરોજ હનુમાનજીની પૂજા કરો અને સિંદૂરનો તિલક લગાવો. 
 
દરરોજ કાગડા કે કૂતરાની એક રોટલી કાઢવી.  Shanidev - આ 8 સરળ ઉપાય, 1 થી પણ પ્રસન્ન થઈ જશે શનિદેવ..  જરૂર વાંચો..
 
ધર્મ ગ્રંથ મુજબ શનિ જ માણસને તેમના સારા-ખરાવ કર્મોના ફળ આપે છે. તેથી શનિને ન્યાયાધીશ પણ કીધું છે. જ્યારે કોઈ પર શનિની સાઢેસાતી કે ઢૈય્યાનો અસર હોય છે. તો તેને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવું પડે છે. શનિના કુપ્રભાવને ઓછા કરવા માટે ડેલી લાઈફમાં અમે કેટલાક સરળ ઉપાય કરી શકે છે. 
 
જ્યારે કોઈ શનિની સાઢેસાતી  કે ઢૈય્યા તો લાઈફમાં બહુ બધી પ્રાબ્લેમ થાય છે 
 
શનિના કુપ્રભાવથી બચવા આ સરળ ઉપાય કરી શકો છો. 
 
રોજ સવારે પીપળના ઝાડ પર જળ ચઢાવો. 
 
શનિદેવને ભૂરો ફૂલ ચઢાવો. કાળા તલ અને આખા ઉડદનો દાન કરો. 
 
જો કોઈ ભિખારી નાગા પગે જોવાય તો તેને જૂતા કે ચપ્પલ દાન કરવી 
 
શનિદેવને સરસવ તેલનું દીપક પ્રગટાવો.  
 
સુંદરકાંદ અને હનુમાન ચાલીસાનું પાઠ કરો. 
 
ઘરથી નિકળતા પહેલા માતા-પિતાના પગે લાગવું. 
 
દરરોજ હનુમાનજીની પૂજા કરો અને સિંદૂરનો તિલક લગાવો. 
 
દરરોજ કાગડા કે કૂતરાની એક રોટલી કાઢવી.  

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments