Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિ પ્રદોષ વ્રત પૂજાની સામગ્રી

Webdunia
શુક્રવાર, 14 જુલાઈ 2023 (16:17 IST)
શનિ પ્રદોષ અને માસાશિવરાત્રિ એકસાથે 15મી જુલાઈએ વ્રત કરો રાત્રે 9 વાગ્ય

શનિ પ્રદોષ વ્રત પૂજાની સામગ્રી 
1 લોટો પાણી,
ઘઉંના દાણા-21,
કમલ ગટ્ટે-5,
ચોખા આખા-108,
કાળા મરી - 21,
કાલા તલ  1 ચપટી,
ધતૂરો -1,
બિલીપત્ર-7,
શમી પત્ર-7,
ગુલાબના ફૂલ-7,
સોપારી -3,
જનેઉ -2,
દેશી ઘીનો દીવો-2,
ફળ-5,
મીઠાઈઓ
અત્તર,
પીળું ચંદન,
મોલી-કલવા,
કપૂર,
લવિંગ, એલચી,
ચોખા-આખા  પૂજા માટે,
પંચામૃત-દૂધ-દહી-ઘી-મધ-ખાંડ, ગંગાજલ,
 
શિવલિંગ બનાવવા માટે માટી
રોલી, હળદર, મહેંદી, અબીર, ગુલાલ, ચોખા, અગરબત્તી, સોપારી, પાન !
 
પાર્થિવ શિવલિંગ બનાવવા માટે માટી - 1 બિલીપત્ર 
સવારે માટી + ગંગાજળમાં કાળા મરી ભેળવીને શિવલિંગ તૈયાર કરો. 1 બિલીપત્રને થાળીમાં મૂકી તેના પર  શિવલિંગને રાખી તેના પર દેશી ઘીનો લેપ કરો!

જો ભૂલથી કોઈ સામગ્રી રહી જાય તો તેના બદલે ચોખા ચઢાવો.
 
Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Reduce electricity bill while using AC - વીજળીનું બિલ ઘટાડવા ACનો ઉપયોગ કેવી રીતે કરવો?

Watermelon Seeds - ભૂલથી ખાઈ ગયા તરબૂચના બીજ તો જાણો પેટની અંદર શું થાય છે, તેનાથી શરીરને ફાયદો થશે કે નુકસાન?

Play School Admission Age - બાળકોને પ્લે સ્કૂલમાં મોકલવાની આ યોગ્ય ઉંમર છે, પહેલા તમારા બાળકને આ મૂળભૂત કૌશલ્યો શીખવો

Child Story- ઉંદર અને બિલાડી ની વાર્તા/ બિલાડીના ગળે ઘંટડી બાંધે કોણ

Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો

વધુ જુઓ..

નવીનતમ

Pradosh Vrat 2025: 9 કે 10 એપ્રિલ, ગુરુ પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે? જાણો શુભ મુહુર્ત અને પૂજા વિધિ જાણો

Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

Hanuman Jayanti 2025: હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની સામે આ દીવેટનો દીવો પ્રગટાવો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

આગળનો લેખ
Show comments