Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાલે Shani Jayanti - આ ઉપાય કરવાથી પ્રસન્ન થઈ જશે શનિ દેવ

Webdunia
બુધવાર, 24 મે 2017 (15:24 IST)
1. શનિ જયંતીના દિવસે તમેન શનિ ભગવાનને તેલ ચઢાવો. તેનાથી તમારા ઉપર શનિની કૃપા બની રહેશે. આવું તમે દર શનિવારે પણ કરી શકો છો. 
 
2. શનિ જયંતીના દિવસે તમે શનિદેની પ્રિય કાળી વસ્તુઓ જેમ કે કાળી ઉડદ, કાળા કપડા વગેરે દાન કરી શકો છો. તેની સાથે તૢએ લોખંડમી ખીલને કાળા કપડામાં બાંધીને નદીમાં વહાવી શકો છો. 
 
3. શનિ જયંતી પર તમે કોઈ મંદિરમાં બેસીને શનિ સ્ત્રોત પાઠ કરો. તેનાથી ભગવાન પ્રસન્ન થઈ જશે. 
 
4. શનિ જયંતીના દિવસે તમે કાળી ગાયને લાડુ ખવડાવો અને તેમની પૂજા કરો. 
 
5. શનિ જયંતીના દેવસે પીપળના ઝાડ પર જળ ચઢાવીને તલના તેલનો દીપક પ્રગટાવો. તેનાથી શનિદેવની કૃપા તમારા પર બની રહેશે. 
 

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments