rashifal-2026

ચમત્કારી શક્તિઓથી શનિને કરો ખુશ, બદલશે એમની ચાલ

Webdunia
શનિવાર, 27 જાન્યુઆરી 2018 (10:39 IST)
શનિને આપણે હમેશા ક્રૂર કે અશુભ ગ્રહ માનીએ છે પણ વાસ્તવિકતા આ છે કે શનિ માણસને  કઠિનાઈઓના સમયમાં પરિશ્રમ કરાવીને એને સહી અને ઉચિત માર્ગ જણાવે છે. 
ચમત્કારી શક્તિઓથી શનિને કરો ખુશ , બદલશે એમની ચાલ . શનિની સાઢેસાતી ઢૈય્યા , વિશોંતરી મહાદશા , અંતર્દ્શા વગેરેના પ્રભાવને સમાપ્ત કરવાથી શનિને તંત્રો કે વેદોક્ત મંત્રના જપ , શનિ યંત્ર , રૂદ્રાક્ષ કે રત્ન ધારણ કરવાથી શનિ જનિત પ્રભાવોને ઓછું કરી શકાય છે. 

ઉપાય- *  અસહાય માણસની સેવા કરવાથી ,ભૈરવ ઉપાસના અને શનેશ્વરી અમાવસ્યાના દિવસે ગરીબોને અન્નદાન કરવાથી શનિની કૃપા મળે છે. 
*પીપળની મૂળમાં દરરોજ જળ ચડાવાથી અને શનિવારે સાંજે સરસવના તેલના દીપક પ્રગટાવો. 
 
* હનુમાનજીના વાર મંગળવારે વ્રત રાખો.હનુમાન ચાલીસ , શનિ સ્ત્રોતના પાઠ કરો. શનિની વસ્તુઓના દાન કરો. 
 
* કાળા ઘોડાની નાલ ઘર કે દુકાનમાં લગાવો. પારદ શિવલિંગ  , પુરૂષાકાર શનિ યંત્રની સ્થાપન કરો. 
 

શનિ મંત્ર
 
એકાક્ષરી મંત્ર - ૐ શં શનેશ્વરાય નમ : 
 
તાંત્રિક મંત્ર - ૐ પ્રાં પ્રી પ્રોં સ: શનેશ્ચરાય નમ:
વૈદિક મંત્ર - ૐ શન્નો દેવીરમિષ્ટ્ય આપો ભવંતુ પીતયેશયોરક્ષિ સૃવંતુ ન: 
 
શનિ યંત્ર- એને તામ્ર પત્ર પર નિર્મિત કરીને વિધિપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરીને નિત્ય પૂજન કરો. એને તમે લોકેટમાં પણ ધારણ કરી શકો છો. 
 

શનિ રત્ન - શનિ રત્ન નીલમ અને ઉપરત્ન નીલી ધારણ કરવાથી પણ અશુભતા ઓછી થઈ શકે છે. પરંતુ કુંડળીના ઉચિત વિશ્લેષના પછી જ એને ધારણ કરો. 
શનિ કવચ- સાત મુખી રૂદ્રાક્ષ અને શનિ યંત્ર અને ઉપરત્ન નીળાના સંયુક્ત મેળથી બનેલા કવચને ધારણ કરી શકો છો. આ કવચને ધારણ કરવાથી શનિની અશુભતામાં કમી આવે છેૢ 
 
લોખંડના છલ્લા- કાલા ઘોડાની નાલથી બનેલો છ્લ્લા ધારણ કરવાથે પણ શનિની અશુભતા ઓછી થઈ જાય છેૢ 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

વધુ જુઓ..

નવીનતમ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments