rashifal-2026

શ્રાવણના અંતિમ સોમવારે કરો આ એક કામ દરેક મનોકામના પૂરી થશે

Webdunia
રવિવાર, 2 સપ્ટેમ્બર 2018 (00:25 IST)
શ્રાવણનો માસ પૂરુ થવા વાળું છે. તો આવો તમને જણાવી કે આ વખતે આખરે સોમવારે શિવજીને શું ચઢાવવાથી દરેક મનોકામના પૂરી થશે. 
જો તમે બધા કામ કરી લીધા પછી પણ તમારી મનોકામના પૂરી નહી થઈ રહી છે તો આ એક કામ જરૂર કરો. 
 
શ્રાવણના અંતિમ સોમવારની રાત્રે ગાયનો કાચું દૂધ જે સવા પાવ હોવું જોઈ ન તેનાથી વધારે ન તેનાથી ઓછું . તેને શિવલિંગ પર ચઢાવો. 
 
તે સાથે તમારી જે પણ મનોકામના છે તેનો સંકલ્પ લઈ લેવો. શિવજી તમારી મનોકામના પૂર્ણ કરશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

મિનિટોમાં ઘરે સ્વાદિષ્ટ બીટરૂટ-નાળિયેરની ચટણી બનાવો, તેની સરળ રેસીપી હમણાં જ નોંધી લો

નવા વર્ષમાં વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો હેલ્થી ડાયેટિંગથી કરો શરૂઆત, જાણો જાન્યુઆરી કેવો હોવો જોઈએ ડાયેટ પ્લાન

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Tips And Tricks: ભટુરે ફુગ્ગાની જેમ ફૂલી જશે, લોટ ગૂંથતી વખતે ફક્ત આ 2 કામ કરો

વધુ જુઓ..

નવીનતમ

ભગવાન જી ને રોજ લગાવો છો ભોગ.. શું આપ જાણો છો ભોગ લગાવવાનું કારણ અને મહત્વ ? આ છે તેની પાછળનું આધ્યાત્મિક રહસ્ય

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

Paush Purnima 2026: પોષ પૂર્ણિમાના દિવસે આ વસ્તુઓનું દાન કરવું રહે છે શુભ, ઘરમાં આવે છે ધન અને સમૃદ્ધિ

શ્રી લક્ષ્મી ચાલીસા

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

આગળનો લેખ
Show comments