Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિવારે કરો આ ઉપાય કરવાથી પ્રસન્ન થાય છે Hanumanaji અને શનિ

Webdunia
શનિવાર, 27 ઑક્ટોબર 2018 (00:49 IST)
શનિવારે શનિ અને હનુમાનજીના પૂજન ખાસ રીતે કરાય છે. જ્યોતિષ મુજબ શનિદેવની કૃપા મેળવવા શનિવારના દિવસજ શ્રેષ્ઠ છે. આ દિવસે કરેલ ઉપાયોથી શનિ શાંત થઈ જાય છે. 
 
સૂર્યાસ્તના સમયે કોઈ એવા પીપળના પાસે દીપક પ્રગટાવો જે સુનશાન સ્થાન પર હોય કે કોઈ મંદિરમાં પીપળ પાસે પણ દીપક પ્રગટાવી શકો છો. 
webdunia gujarati ના Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને 
 
દર શનિવાર સવારે-સવારે સ્નાન કર્યા પછી તેલ દાન કરો. એના માટે એક વાટકીમાં તેલ લો અને એમાં ચેહરા જોઈ , પછી તેલના દાન કોઈ જરૂરિયાત માણસને કરો. 
 

હનુમાનજીને સિંદૂર અને ચમેલીના તેલ ચ્ઢાવો . હનુમાન ચાલીસાના પાઠ કરો . 

હનુમાનનીની પૂજા વાનર રૂપમાં કરાય છે આ કારણે બજરંગ બળીને પ્રસન્ન કરવા માટે વાનરોને ગોળ અને ચણા ખવડાવા જોઈએ. આ ઉપાયથી હનુમાનજીના સાથે જ શનિ પણ પ્રસન્ન થાય છે. 
શનિદેવને તેલ ચઢાવો અને પૂજા કરો. શનિદેવને નીળા ફૂલ ચઢાવો અને શનિ મંત્ર ૐ શનૈશ્વરાય નમ : ના જાપ કરો.  

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments