Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરની આર્થિક તંગી દૂર કરવા સોમવારે કરો આ ઉપાય઼

Webdunia
સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (00:09 IST)
શિવનું નામ માત્ર જ જીવન સુધારવાનો મહામંત્ર છે.  કારણ કે તે કલ્યાણકર્તા જ નહી પણ પરોપકાર અને કલ્યાણના ભાવની પ્રેરણા અને ઉર્જાથી ભરી દે છે. શાસ્ત્રોમાં બતાવેલ શિવ ચરિત્ર અદ્દભૂત ગુણ, શક્તિઓ અને મહિમાથી ભરપૂર હોવા છતા પણ વૈરાગ્ય સંપન્ન છે.

શિવના આ ચરિત્રમાં શિવ પરિવારનો પણ સમાવેશ છે. કારણ કે ગૃહસ્થ જીવન માટે શિવ અને તેમનો પરિવાર વિપરિત પરિસ્થિતિ હોવા છતા પણ સાથે રહેવુ તેનુ પ્રમાણ પણ છે.  આ રીતે શિવ પરિવારનો દરેક સભ્ય મા પાર્વતી. ગણેશ અને કાર્તિકની ભક્તિ સંકટમોચક અને શક્તિ સંપન્નતા આપનારી છે.

આ જ કારણ છે કે શિવ ઉપાસનાનો વિશેષ દિવસ સોમવાર ખોટી પરેશાનીઓમાંથી છુટકારો અને કામનાસિદ્ધિ માટે ભક્તો વચ્ચે વિશેષ મહત્વ રાખે છે. આ દિવસે વ્રત અને પૂજા શુભ માનવામાં આવે છે.  સોમવાર વ્રત શક્ય ન હોય તો શાસ્ત્રોમાં બતાવેલ પૂજાના કેટલાક સરળ ઉપાય શિવ પૂજામાં અપનાવવા પણ કષ્ટોનો અંત કરનારો માનવામાં આવે છે.

- જાણો આ સરળ ઉપાય


1. શિવ મંદિરમાં અડધો કિલો ચોખા લઈને જવું. આ ચોખા શિવજી સમક્ષ રાખી અને 1 માળા શિવમંત્રની કરવી અને એક મુઠ્ઠી ચોખા લઈ શિવલિંગ પર અર્પણ કરી દેવા. બાકી બચેલા ચોખાને દાનમાં આપી દેવા. આ ઉપાય 5 સોમવાર સુધી કરવો તેનાથી આર્થિક તંગીમાંથી છૂટકારો મળી જાય છે.

2. નોકરી ન મળતી હોય તો ઓફિસમાં સમસ્યાઓ થતી હોય તો ખીર બનાવીને કાગડાને ખવડાવવી. આ ઉપાય પણ સોમવારે કરવો તુરંત લાભ થશે.

3. સોમવારે દૂધમાં ખાંડ ઉમેરી અને શિવલિંગનો અભિષેક કરવો. તેનાથી બુદ્ધિ તીવ્ર થાય છે.

4. સોમવારે ભગવાન શંકરને ચોખા અર્પણ કરો. પરંતુ આ ચોખા ખાસ હોવા જોઈએ. એટલે કે બધા જ ચોખા અખંડ હોવા જોઈએ. ચોખા ચડાવતી વખતે “ઓમ નમ: શિવાય ” મંત્રનો જાપ કરવો.

5. પિતૃદોષ દૂર કરવા સોમવતી અમાસ પર કાગડાને રોટલી અને ખીર ખવડાવવી. આ ઉપાયથી પિતૃદોષ દૂર થશે અને કાર્યમાં સફળતા મળવા લાગશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

ડુંગળી વગર આ નવી સ્ટાઈલમાં સ્ટફ્ડ કારેલા બનાવો, તેનો સ્વાદ એટલો સરસ આવશે કે બધાને ગમશે

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

વધુ જુઓ..

નવીનતમ

Chaitra Amavasya 2025 : ચૈત્ર અમાવસ્યા પર પૂર્વજોને કેવી રીતે પ્રસન્ન કરવા, જાણો પૂજા વિધિ અને તેનું મહત્વ

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Vaisakhi 2025: વૈશાખી પર કરો આ 5 કામ, ખુલશે ભાગ્યના દરવાજા

Baisakhi 2025 - વૈશાખી ક્યારે, શા માટે ઉજવાય છે

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

આગળનો લેખ
Show comments