Webdunia - Bharat's app for daily news and videos

Install App

દુર્ભાગ્યને દૂર કરવા બેડરૂમમાં મુકો રાધા-કૃષ્ણની મૂર્તિ

Webdunia
સોમવાર, 26 માર્ચ 2018 (08:37 IST)
જ્યોતિષનુ માનીએ તો અનેકવાર કેટલાક લોકોને ખૂબ પરેશાનીઓનો સામનો કરવો પડે છે. મોટાભાગે આ સૌનુ કારણ કુંડળીમાં ચાલી રહેલા ગ્રહના દોષ હોય છે.  એટલુ જ નહી આ ગ્રહ દોષોને કારણે વ્યક્તિના વૈવાહિક જીવન પર પણ ઊંડો પ્રભાવ પડી શકે છે  તેથી જો કોઈના જીવનમાં વૈવાહિક પરેશાનીઓ ઉભી થવા માંડે તો તેમણે નીચે જણાવેલ ઉપાય કરવા જોઈએ જેથી તેમના જીવનમાંથી દુર્ભાગ્ય દૂર થઈ શકે. 
 
- પતિ-પત્નીએ પ્રેમના પ્રતીક રાધા-કૃષ્ણની સુંદર તસ્વીર પોતાના બેડરૂમની દિવાલ પર લગાવવી જોઈએ.  જો તસ્વીરમાં લાલ રંગની ફ્ર્મ બની હોય તો આ ખૂબ સારુ રહેશે.  તેનાથી પતિ-પત્ની વચ્ચે પરેશાનીઓ ખતમ થઈ શકે છે.  સાથેજ ખરાબ સમય પણ દૂર થઈ જશે. 
 
- ઘરમાં જે દિવાલ પર રાધા-કૃષ્ણની તસ્વીર લાગી હોય ઠીક તેની સામે દિવાલ પર પતિ-પત્નીએ પોતાની પણ તસ્વીર લગાવવી જોઈએ. 
 
- રાધા-કૃષ્ણને અતૂટ પ્રેમનુ પ્રતીક માનવામાં આવે છે. તેથી એમની તસ્વીર બેડરૂમમાં એવા સ્થાન પર લગાવો જ્યા સવાર-સાંજ તેના પર નજર પડતી રહે. તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે. 
 
- ધ્યાન રાખજો કે રાધા-કૃષ્ણની જે તસ્વીર તમે બેડરૂમમાં લગાવો તેમા રાધા-કૃષ્ણ ઉપરાંત અન્ય ગોપીઓ ન હોય. 
 
- જો સવાર-સાંજ પતિ-પત્ની આ તસ્વીરના દર્શન કરશે તો તેમનો માનસિક તનાવ ઓછો થશે સાથે જ પરસ્પર પ્રેમ અને વિશ્વાસ વધશે. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments