Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુત્ર પ્રાપ્તિ માટે સર્પદોષ નિવારણ ઉપાય

Webdunia
ગુરુવાર, 26 માર્ચ 2015 (12:17 IST)
1. દોષની વિધિ વિધાનથી શાંતિ કરાવો 
2. ભગવાન શંકરના મંદિરનુ નિર્માણ કરાવો 
3. ગ્રહળ કાળમાં વિધિ વિધાનથી પંચમુખી નાગની મૂર્તિ અર્પિત કરવી જોઈએ. 
4. શાંતિ પછી પાંચ પ્રકારની ધાતુથી નાગ-નાગિનના જોડાને પવિત્ર જળમાં પ્રવાહિત કરવા જોઈએ. 
5. નાગ પંચમીના દિવસે મદારી પાસેથી નાગને મુક્ત કરાવવો જોઈએ પણ મુક્ત કરાવતા પહેલા નાગનુ પૂજન જરૂર કરવુ જોઈએ ત્યારે જ પુર્ણ રૂપે ફળની પ્રાપ્તિ થશે.  
6. જો તમે પુર્ણ મંદિર બનાવવાની સ્થિતિમાં નથી તો કોઈ મંદિરમાં ભગવાન શિવની મૂર્તિને જરૂર સ્થાન અપાવવુ જોઈએ. 
 

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

Show comments