Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૂજા કરતાં સમયે તમે તો નથી કરતાં આવી ભૂલ

Webdunia
ગુરુવાર, 21 ફેબ્રુઆરી 2019 (00:04 IST)
પ્રાચીનકાળથી જ માણસ ઈશ્વરને  પ્રસન્ન કરવા માટે અને તમારી ઈચ્છાઓને પૂર્તિ કરવા માટે દેવી-દેવતાઓનો પૂજન કરે છે. આમ તો ભાવથી શ્રદ્ધાપૂર્વક જેવો પણ પૂજન કરાય દેવી-દેવતાઓને સ્વીકાર થાય છે. પણ ત એ શુભ ફળ નહી મળતા જે થવું જોઈએ. પોતે વિચાર કરો કે પૂજા કરતાં સમયે તમે તો નથી કરતાં આવી ભૂલ. જો પૂજા કરતાં સમયે તમે થોડી વાતોનો ધ્યાન રાખશો તો ગરીબી ક્યારે પણ તમારા દ્વ્રારે નથી આવશે. 
* દરરોજ સવારે પંચદેવ પૂજન (સૂર્ય ,ગણેશ  ,દુર્ગા શિવ અને વિષ્ણુ)  કરો. આથી ઘરમાં લક્ષ્મીનો આગમન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
 
* ભગવાનને પુષ્પ હાથની જ્ગ્યાએ કોઈ પવિત્ર પાત્રમાં રાખીને ચઢાવો. 
 
* ઘરના પૂજા ઘરમાં સવારે અને સાંજે એક દીપક ઘીનો અને એક દીપક તેલનો પ્રગટાવો. યાદ રહે કે ક્યારે પણ દીપકને દીપકથી પ્રજ્વલ્લિત નહી કરવું. આથી શરીરમાં રોગોનો સંચાર થાય છે. 
 
*ગંગાજળ માત્ર તાંબાના પાત્રમાં રાખવું શુભ રહે છે.બીજા  કોઈ પણ ધાતુમાં રાખવાથી તે અશુદ્ધ થઈ જાય છે. 
 
* સમયે-સમયે પર મંદિરમાં દાન-દક્ષિણા કરતા રહેવું જોઈએ . 
 
*પૂજા કરતા સમયે તમારો મુખ પૂર્વ કે ઉત્તર દિશાની તરફ રાખો. આમ તો ભગવાનની પૂજા કરવાનો કોઈ પણ સમય શુભ હોય છે. પણ સવારે 6 થી 8 વાગ્યાના વછ્ચે પૂજા જરૂર કરો. 
 
* તાંબાના પાત્રમાં ચંદન ના રાખો. તેથી એ અશુદ્ધ થઈ જાય છે. ચાંદીના પાત્રમાં ચંદન રાખવાથી તે પૂર્ણ રૂપથી શીતળતા આપે છે.       

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments