Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રબોધની એકાદશીની શરૂઆત કેવી રીતે થઈ

Webdunia
બુધવાર, 6 નવેમ્બર 2019 (15:05 IST)
કેવી રીતે થઈ આ તહેવારની શરૂઆત - તેને લઈને ઘણી પૌરાણિક કથાઓ છે. એક કથા મુજબ ભાદ્રપદ માસની શુકલ એકાદશીને ભગવાન વિષ્ણુઉએ દૈત્ય શંખાસુરએ માર્યું હતું. યુદ્ધ સમાપ્ત થયા પછી ભગવાન વિષ્ણુ થાકીને ક્ષીરસાગરમાં જઈને સૂઈ ગયા અને સીધા કાર્તિક શુકલ પક્ષની એકાદશીને જાગ્યા. ત્યારે બધા દેવી-દેવતાઓએ ભગવાન વિષ્ણુનો પૂજન કર્યુ. તે કારણથી કાર્તિક માસની શુકલ પક્ષની આ એકાદશીને દેવપ્રબિધિની એકાદશી કહેવાય છે. 
 
એક કથા આ પણ પ્રચલિત છે કે એક વાર માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુથી પૂછે છે કે સ્વામી તમે રાત્રે -દિવસ જાગો છો કે પછી લાખો વર્ષ સુધી યોગ નિદ્રામાં રહો છો તમારું આવું કરવાથી સંસારના બધા પ્રાણી તે સમયે ઘણી પરેશાનીઓનો સામનો કરે છે. તેથી તમારાથી વિનંતી છે કે તમે નિયમથે દરવર્ષે નિદ્રા કરો. તેનાથી મને પણ કઈક આરામ કરવાનો સમય મળી જશે. લક્ષ્મીજીની વાત સાંભળી નારાયણ કહ્યું દેવી, તમે યોગ્ય કહ્યું. મારા જાગવાથી બધા દેવ અને ખાસકરીને તમને કષ્ટ હોય છે. તમે મારા કારણે થોડું પણ આરામ નથી મળતું. તેથી તમે કથા મુજબ આથથી હું દર વર્ષે 4 મહીના વર્ષાઋતુમાં શયન કરીશ. મારી આ નિદ્રા અલ્પનિદ્રા અને પ્રલય કાલીન કહેલાવશે. મારી આ અલ્પનિદ્રા મારા ભક્તો માટે પરમ મંગળકારી થશે. આ કાળમા મારા જે પણ ભક્ત મારા શયનની ભાવના કરી મારી સેવા કરશે અને શયન અને ઉત્થાનને ઉત્સવને આનંદપૂર્વક આયોજિત કરસ્જે તેના ઘરમાં હું તમારી સાથે નિવાસ કરીશ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments