Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 નવેમ્બર સુધી ન કરવું આ કામ, લાગી રહ્યું છે પંચક, આ 5 કામ કરવાથી બચવું

Webdunia
મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (12:26 IST)
ધનિષ્ઠાનો ઉતરાર્ધ, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી આ 5 નક્ષત્રને પંચક કહે છે. પંચક્નો અર્થ જ પાંચનો સમૂહ છે. સરળ શબ્દોમાં આ જ રીતે સમજી શકાય છે જે જ્યાર સુધી કુંભ અને મીનમાં ચંદ્રમા રહે છે ત્યારસુધીનો સમય પંચક કહેવાય છે. તેને ક્યાંક્યાં પર ઘનિષ્ઠા પંચક નામથી પણ ઓળખાય છે. પંચકમાં પાંચ કાર્ય કરવાથી સર્વથા વર્જિત ગણાય છે. 
તેમાં દક્ષિણ દિશાની યાત્રા 
ઈધણ એકત્ર કરવું 
શવનો અંતિમ સંસ્કાર 
ઘરની ધાબાનો નિર્માણ 
ખાટલા બનવાના શુભ નહી ગણાય છે. 
 
તમને જણાવી દે કે 12 જુલાઈ થી 17 જુલાઈ 2017 સુધી પંચક લાગી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ નક્ષત્ર સમયમાં તેમાંથી કોઈ પણ કાર્ય કરવા પર અને ઉપરોક્ત કાર્યને પાંચ વાર ફરીથી કરવું પડી શકે છે. પંચકમાં કર્જ ઉતારવું, દાન આપવું, પૂજા પાઠ કરવું પણ સારું નહી ગણાય છે. 
webdunia gujarati ના બધા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે  subscribeનો લાલ બટન દબાવો અને 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments