rashifal-2026

શું તમે જાણો છો "નમસ્તે' ના અર્થ

Webdunia
શનિવાર, 31 ઑક્ટોબર 2015 (16:15 IST)
અમે લોકો જ્યારે એકબીજાથી મળે છે તો નમસ્તે બોલીને નમીએ છે , પણ શું તમે જાણો છો કે નમસ્તેના શું અર્થ હોય છે. અમે લોકો નમ્સ્તે તો કરીએ છે , પણ એનું અર્થ અમે નહી જાણતા ,અમે તમને જણાવીએ છે નમ્સ્તેના અર્થ 
નમસ્તે કે નમસ્કારને સંસ્કૃતમાં વિચ્છેદ કરીએ તો અમે મેળવીશ કે એ બે શબ્દોથી બનેલો છે નમ: + અસ્તે   .  નમ: એટલે નમી ગયા અને અસ્તે એટલે માથું ( અહંકાર અને અભિમાનથી ભરેલું) એટલે મારા અહંકારથી ભરેલા માથું તમારી સામે નમી ગયું. 
 
નમ:નો એક બીજું અર્થ હોઈ શકે છે ન + મે એટલે મારા નહી પણ બધા તમારું. આધ્યાત્મની દૃષ્ટિએ એમાં માણસ બીજા મનુષ્યના સામે એમના અહંકારને ઓછું કરે છે. નમસ્તે કરતા સમયે બન્ને હાથો જોડીને એક કરાય છે જેના અર્થ છે કે આ અભિવાદનના બન્ને માણસન મગજ એક થયા. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Breakfast Special Idli- પરફેક્ટ ઈડલી બનાવવાની સરળ રીત

સુગરી અને વાંદરાની વાર્તા

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

વધુ જુઓ..

નવીનતમ

Amalaki Ekadashi 2026: આમલકી અગિયારસ ક્યારે છે ? જાણો તેનુ મહત્વ,પારણ ટાઈમ અને વ્રત કથા

જલારામ બાપા પુણ્યતિથિ

Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

Show comments