Webdunia - Bharat's app for daily news and videos

Install App

Morning Astro tips સવારે ઘરનો બારણુ ખોલતા જ કરો આ 1 કામ ચમકી ઉઠશે ભાગ્ય

Webdunia
ગુરુવાર, 14 જુલાઈ 2022 (00:10 IST)
આજે અમે તમને કેટલાક એવા મહા ઉપાય જણાવી રહ્યા છે જે વાસ્તુ મુજબ  કરવાથી વ્યક્તિને વાર વાર પરેશાનીઓનો સામનો નહી કરવુ પડે અને ઘરમાં હમેશા જ સુખ- સમૃદ્ધિ બની રહે છે. તો ચાલો જાણીએ જ્યારે સવારે ઉઠીને અમે બારણા ખોલે છે તો અમે કયાં-ક્યાં  કામ કરવા જોઈએ જેનાથી ઘરમાં માતા ધન લક્ષ્મીનો વાસ હોય
 
સવારે તમારા ઘરના મુખ્ય બારણા ખોલતા જ બારણાના ઉંબરામાં થોડો જળ જરૂર નાખો. જો શકય હોય તો ગંગાજળથી પણ છાંટી શકો છો. તેનાથી ઘરમાં પવિત્રતા બની રહે છે અને સુખ- સમૃદ્ધિ આવે છે માતા લક્ષ્નીનો પણ તમારા ઘરમાં વાસ હોય છે. 
 
તમારા ઘરના મુખ્ય દ્વારા પર સ્વાસ્તિક બનાવો. ઘર પર સ્વાસ્તિક બનાવતા ધ્યાન રાખો કે સ્વાસ્તિક હળદરનો બનાવવુ અને સૂર્યોદયથી પહેલા બનાવવુ. આવુ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે અને માતા લક્ષ્મીનો પણ આશીર્વાસ તમારા પર બન્યો રહેશે. સાથે જ તમારા ઘરની દીવાલ પર ડૂબતા વહાણ કે ઝરણા જેવી ફોટા ન લગાવવી. આ ધનના જવા કે ધનના રોકાવવાના સૂચક ગણાય છે. 
 
ઘરના મુખ્ય દ્વાર પર તમે ગણેશજીની ફોટા જરૂર લગાવો. પણ ધ્યાન રાખો કે આ ફોટા બહારથી ન લગાવવી અંદરની તરફથી લગાવવુ. આ ઉપાયને કરવાથી નકારાત્મક ઉર્જા ખત્મ થશે અને તમારા ઘરમાં ધનનો વધારો થશે. 
 
ઘરના મુખ્ય બારણા પર અશોક અને આંબાના પાનને મોલી બાંધીને લગાવવુ. આ હમેશા શુભ ફળ આપે છે. તમે ઈચ્છો તો ભગવાન શિવને ચઢાવતા બિલ્વપત્ર તોરણ બનાવીને તમારા ઘરના બારણા પર લગાવી શકો છો. વાસ્તુ મુજબ આ ઉપાયને કરવાથી ઘરમાં ખુશહાળી બની રહે છે અને આર્થિક પરેશાનીઓનો પણ સામનો નહી કરવુ પડે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગર્લફ્રેંડ બોયફ્રેંડ શાયરી - Girlfriend Boyfriend Shayari In Gujarati

Dustbin ની વાસે ઘરનું વાતાવરણ બગાડ્યું છે, આ કોફી હેક તમને મદદ કરી શકે છે

20 મિનિટમાં તૈયાર થઈ જશે આ પોટેટો-ક્રીમ ચિકન, વીકેન્ડ લંચમાં ચોક્કસ ટ્રાય કરો

આ કારણોને લીધે 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને વજન ઘટાડવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે

Child Story - મદદ કરવી હોય તો કરો, ખાલી સલાહ ન આપો

વધુ જુઓ..

નવીનતમ

Shaniwar Upay: શનિવારે પીપળાના ઝાડનો કરો આ ઉપાય, શનિદેવના આશીર્વાદ મળશે, ખુશીઓથી ભરાઈ જશે તમારું જીવન

Panchak April 2025: એપ્રિલમાં ક્યારે લાગશે પંચક, જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

Shukrawar Na Upay: શુક્રવારે કરો આ સરળ કામ, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Good Friday 2025: ગુડ ફ્રાઈડે કેમ ઉજવીએ છીએ? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ન કરશો આ કામ, રિસાઈને જતી રહેશે ધનની દેવી લક્ષ્મી

આગળનો લેખ
Show comments