Webdunia - Bharat's app for daily news and videos

Install App

માતા લક્ષ્મી તમારા પર થશે મેહરબાન રવિવારના દિવસે કરો આ સરળ ઉપાય

Webdunia
રવિવાર, 17 ઑક્ટોબર 2021 (10:11 IST)
હિંદુ ધર્મમાં અઠવાડિયાના સાત દિવસ કોઈ ન કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. જ્યોતિષશાસ્ત્રના મુજબ રવિવારે સૂર્યદેવને સમર્પિત છે. ધાર્મિક માન્યતાના મુજબ રવિવારન દિવસે સૂર્યદેવની વિધિ-વિધાનથી 
પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ હોય છે. માન્યતા છે કે સૂર્યદેવની કૃપાથી ધન-ધાન્યની પ્રાપ્તિ હોય છે. જીવનની મુશ્કેલીઓથી મુક્તિ મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટે ઘણા પ્રકારની ઉપાય 
જણાવ્યા છે. રવિવારના દિવસે આ ઉપાયોને કરવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન હોય છે. જાણો રવિવારના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય- 
 
1. ચૌમુખી દીવો પ્રગટાવો- જ્યોતિષશાસ્ત્ર મુજબ ધન સંપદા બરકત માટે રવિવારે સૂર્યાસ્ત પછી પીપડના ઝાડની નીચે ચૌમુખા દીવો પ્રગટાવો જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપાથી 
 
ધન-સંપત્તિમાં બરકત હોય છે. 
2. ચંદનનો તિલક- રવિવારે માથા પર ચંદનનો તિલક લગાવવું શુભ ગણાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ચંદનનો તિલક લગાવવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે. 
3. માછલીનો ને દાણા - રવિવારે માછલીનો દાણા ખવડાવો શુભ ગણાય છે. માન્યતા છે કે આવુ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન હોય છે. 
4.રૂદ્રાક્ષ ચઢાવો- માન્યતા છે કે રવિવારેના દિવસે સાંજે મંદિરમાં ગૌરી શંકર રૂદ્રાક્ષ ચઢાવવાથી ઘરમાં માતા લક્ષ્મી પ્રસન્ન હોય છે.  
5. આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ - રવિવારના દિવસે . આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો શુભ હોય છે. માન્યતા છે કે આવુ કરવાથી સૂર્યદેવની ખાસ કૃપા વરસે છે અને જીવનમાં સુખ શાંતિ અને ખુશહાળી આવે છે. 
6. કીડીઓને ખાંડ-  રવિવારના દિવસે કીડીઓને ખાંડ ખવડાવો પણ શુભ હોય છે. કહેવુ છે કે આવુ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે કરશો બજરંગબલીની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

Hanuman chalisa - જો આ રીતે વાંચશો હનુમાન ચાલીસા તો નહી મળે લાભ

મૃત્યુ ભોજન કરવું યોગ્ય કે ખોટુ?

Hanuman Janmotsav: હનુમાન જન્મોત્સવ પર રાશિ મુજબ 108 વાર કરો આ મંત્રનો જાપ, મનોકામના થશે પૂરી

આગળનો લેખ
Show comments