Webdunia - Bharat's app for daily news and videos

Install App

Masik Durga Ashtami- માસિક દુર્ગાષ્ટમી પર દુર્ગા સ્તોત્રનો પાઠ અવશ્ય કરો, દરેક મનોકામના પૂર્ણ થશે

Webdunia
શનિવાર, 17 ફેબ્રુઆરી 2024 (11:50 IST)
દર મહિને શુક્લ પક્ષની અષ્ટમીના દિવસે માસિક દુર્ગાષ્ટમી ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વની માતા દુર્ગાને સમર્પિત છે. તેથી, આ દિવસે દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે અને ઉપવાસ કરવામાં આવે છે. હિંદુ શાસ્ત્રો અનુસાર માતા દુર્ગા દુષ્ટોનો સંહાર કરે છે. તેથી, જે પણ ભક્ત આ દિવસે મા દુર્ગાની સંપૂર્ણ ભક્તિ સાથે પૂજા કરે છે, મા દુર્ગા તેના દુ:ખનો નાશ કરે છે અને તેનો ઉદ્ધાર કરે છે.
 
દુર્ગા સ્તોત્રનો પાઠ Durga stotra in gujarati
જય ભગવતિ દેવિ નમો વરદે,
જય પાપવિનાશિનિ બહુફલદે ।।
જય શુમ્ભનિશુમ્ભ કપાલધરે,
પ્રણમામિ તુ દેવિ નરાર્તિહરે ।।
જય ચન્દ્રદિવાકર નેત્રધરે,
જય પાવકભૂષિત વક્ત્રવરે ।
જય ભૈરવદેહનિલીન પરે,
જય અન્ધકદૈત્ય વિશોષકરે ।।
જય મહિષવિમર્દિનિ શૂલકરે,
જય લોકસમસ્તક પાપહરે ।
જય દેવિ પિતામહ વિષ્ણુનતે,
જય ભાસ્કર શક્ર શિરોઽવનતે ।।
જય ષણ્મુખ સાયુધ ઈશનુતે,
જય સાગરગામિનિ શમ્ભુનુતે ।
જય દુ:ખદરિદ્ર વિનાશ કરે,
જય પુત્રકલત્ર વિવૃદ્ધિ કરે ।।
જય દેવિ સમસ્ત શરીર ધરે,
જય નાકવિદર્શિતિ દુ:ખ હરે ।
જય વ્યાધિ વિનાશિનિ મોક્ષ કરે,
જય વાંછિતદાયિનિ સિદ્ધિ વરે ।।
એતદ્ વ્યાસકૃતં સ્તોત્રં,
ય: પઠેન્નિયત: શુચિ: ।
ગૃહે વા શુદ્ધ ભાવેન,
પ્રીતા ભગવતી સદા ।।
 
સપ્તશ્લોકી દુર્ગા પાઠ saptashloki durga path
ૐ જ્ઞાનિનામપિ ચેતાંસિ દેવી ભગવતી હિ સા।
બલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ।
દુર્ગે સ્મૃતા હરસિ ભીતિમશેષજન્તોઃ,
સ્વસ્થૈઃ સ્મૃતા મતિમતીવ શુભાં દદાસિ।
દારિદ્ર્યદુઃખભયહારિણી કા ત્વદન્યા,
સર્વોપકારકરણાય સદાર્દ્રચિત્તા।
સર્વમઙ્ગલમઙ્ગલ્યે શિવે સર્વાર્થસાધિકે।
શરણ્યે ત્રયંબકે ગૌરિ નારાયણિ નમોસ્તુ તે।

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments