Festival Posters

Margashirsha Purnima 2022: કયારે માર્ગશીર્ષ પૂર્ણિમા 7 કે 8 ડિસેમ્બરને? જાણી લો સાચી તારીખ પૂજા મુહુર્ત અને ઉપાય

Webdunia
બુધવાર, 7 ડિસેમ્બર 2022 (08:47 IST)
હિન્દુ પંચાંગ અનુસાર, માર્ગશીર્ષ પૂર્ણિમા તિથિ 7 ડિસેમ્બરના રોજ સવારે 8:01 વાગ્યે શરૂ થશે અને 8 ડિસેમ્બરના રોજ સવારે 9:37 વાગ્યે સમાપ્ત થશે.ઉદયા તિથિ અને 7 ડિસેમ્બરે આવતી પૂર્ણિમા તિથિને કારણે માર્ગશીર્ષ પૂર્ણિમા 7 ડિસેમ્બર, બુધવારે ઉજવવામાં આવશે.
 
- માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાનનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો અને જો તે શક્ય ન હોય તો પવિત્ર નદીના પાણીમાં મિશ્રિત જળથી સ્નાન કરો.
 
- એવું માનવામાં આવે છે કે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન કરવાથી અન્ય પૂર્ણિમાના દિવસો કરતાં 32 ગણું વધુ ફળ મળે છે. તો આ દિવસે દાન કરો.
 
- આ પછી, વિધિ-વિધાન અનુસાર ભગવાન કૃષ્ણની પૂજા કરો. ભગવાન શ્રીકૃષ્ણને પંચામૃત, ફળ અને મીઠાઈઓ અર્પણ કરો. 
 
- માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનું વિશેષ મહત્વ છે. ચંદ્ર દેવની પૂજા કર્યા પછી જ પૂર્ણિમાના ઉપવાસ તોડવા જોઈએ. આ દરમિયાન, કાચું દૂધ અને શાકર મિક્સ કરો. આમ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ ઝડપથી વધે છે અને બધી સમસ્યાઓ દૂર થાય છે. કુંડળીમાં ચંદ્ર મજબૂત થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

વધુ જુઓ..

નવીનતમ

Sakat Chauth Upay: તલ/અંગારીકા ચોથનાં દિવસે કરો આ ઉપાયો, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર,

Sakat Chauth 2026: સંકટ ચોથ વ્રત ક્યારે છે 6 કે 7 જાન્યુઆરી ? જાણી લો તલ ચોથની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને સામગ્રીની લીસ્ટ

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments