Biodata Maker

Magh Purnima 2022: માઘ પૂર્ણિમા 2022, આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ થાય છે પ્રસન્ન, જાણો બધું

Webdunia
બુધવાર, 16 ફેબ્રુઆરી 2022 (00:03 IST)
માઘ  પૂર્ણિમાની પૂર્વસંધ્યાએ પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી વ્યક્તિને પાપોથી મુક્તિ મળે છે. 
 
ભગવાન વિષ્ણુ અને હનુમાનની પૂજા માઘ પૂર્ણિમાના દિવસે થાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરનારા ભક્તોની બધી ઇચ્છાઓ આ દિવસે પૂર્ણ થાય છે.
 
માઘ પૂર્ણિમાના દિવસે કરો આ ખાસ ઉપાય, ધન પ્રાપ્તિ સાથે દરેક ઈચ્છા થશે પુરી . પૂર્ણીમા તિથિ 16 ફેબ્રુઆરી  રહેશે. શાસ્ત્રો મુજબ સમગ્ર માઘ મહિના દરમિયાન સ્નાન અને દાનનુ મહત્વ બતાવ્યુ છે.
 
માઘી પૂર્ણિમા પર દાનના ખાસ મહત્વ છે. ધર્મ ગ્રંથો મુજબ  આ દિવસે જરૂરિયાત ને તલ,  ધાબડો,  રૂ,  ગોળ,  ઘી,  મોદક , જૂતા , ફળ,  અન્ના વગેરે દાન  કરવું જોઈએ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

વધુ જુઓ..

નવીનતમ

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

આગળનો લેખ
Show comments