rashifal-2026

Magh Purnima 2022: માઘ પૂર્ણિમા 2022, આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ થાય છે પ્રસન્ન, જાણો બધું

Webdunia
બુધવાર, 16 ફેબ્રુઆરી 2022 (00:03 IST)
માઘ  પૂર્ણિમાની પૂર્વસંધ્યાએ પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી વ્યક્તિને પાપોથી મુક્તિ મળે છે. 
 
ભગવાન વિષ્ણુ અને હનુમાનની પૂજા માઘ પૂર્ણિમાના દિવસે થાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરનારા ભક્તોની બધી ઇચ્છાઓ આ દિવસે પૂર્ણ થાય છે.
 
માઘ પૂર્ણિમાના દિવસે કરો આ ખાસ ઉપાય, ધન પ્રાપ્તિ સાથે દરેક ઈચ્છા થશે પુરી . પૂર્ણીમા તિથિ 16 ફેબ્રુઆરી  રહેશે. શાસ્ત્રો મુજબ સમગ્ર માઘ મહિના દરમિયાન સ્નાન અને દાનનુ મહત્વ બતાવ્યુ છે.
 
માઘી પૂર્ણિમા પર દાનના ખાસ મહત્વ છે. ધર્મ ગ્રંથો મુજબ  આ દિવસે જરૂરિયાત ને તલ,  ધાબડો,  રૂ,  ગોળ,  ઘી,  મોદક , જૂતા , ફળ,  અન્ના વગેરે દાન  કરવું જોઈએ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વજન ઘટાડવા માટે વધુ કેલોરી બર્ન કરવી છે તો પીવો તજ નુ પાણી, જાણી લો પીવાનો યોગ્ય સમય અને તજના ફાયદા

Breakfast Tips: ઘરે મીઠા અને ખાટા ઇન્દોરી સ્ટાઇલના પોહા બનાવો

Gujarati Love Shayari - ગુજરાતી શાયરી

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

વધુ જુઓ..

નવીનતમ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?

આગળનો લેખ
Show comments