Webdunia - Bharat's app for daily news and videos

Install App

આવી સ્ત્રીઓ ઘર માટે હોય છે ભાગ્યશાળી

Webdunia
સોમવાર, 28 માર્ચ 2022 (10:29 IST)
હિન્દુ ધર્મમાં સ્ત્રીને દેવીનુ સ્વરૂપ માનવામાં આવે છે અને તે પણ કોઈ અન્ય નહી પણ દેવી લક્ષ્મીનુ રૂપ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે એક ગૃહિણી ઘરનુ પાલન પોષણ કરે છે. ઘરની ગૃહિણીને માતા અન્નપૂર્ણા તરફથી ઘરનુ પાલન પોષણ કરવાનુ વરદાન પ્રાપ્ત હોય છે. આ જ કારણ છે કે શાસ્ત્રોમાં નારીને પૂજનીય માનવામાં આવે છે. પણ શાસ્ત્રોમાં એવા 10 પ્રકારની સ્ત્રીઓનુ વર્ણન કરવામાં આવ્યુ છે જે સામાન્ય સ્ત્રીઓથી વધુ સૌભાગ્યશાળી માનવામાં આવે છે. હવે આટલુ જાણ્યા પછી દરેક કોઈ એ જાણવા માંગશે કે તેમના વિશે જાણ થઈ જાય જેનાથી તેમના જીવનમાં ક્યારેય સૌભાગ્યની કમી ન આવે. તો ચાલો જાણીએ કેવી સ્ત્રી હંમેશા ઘરને જોડીને રાખે છે અને પરિવાર વચ્ચે હંમેશા સાંમાજસ્ય બનાવી રાખે છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

lord vishnu names for baby boy- એકાદશી પર રાખો ભગવાન વિષ્ણુ ના નામ પર બાળકોના નામ

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

World Health Day: હેલ્ધી અને ફિટ રહેવા માટે આ નાની-નાની ટિપ્સ કરો ફોલો, મોટામા મોટી બીમારી થશે દૂર

ભરેલા કારેલાનું શાક

વધુ જુઓ..

નવીનતમ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

Hanuman Jayanti 2025: હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની સામે આ વાટનો દીવો પ્રગટાવો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

Kamada Ekadashi 2025: કામદા એકાદશીના દિવસે જરૂર કરો આ ઉપાય, વિષ્ણુ ભગવાન પુરી કરશે દરેક કામના

Hanuman Jayanti 2025- હનુમાન ચાલીસાની સૌથી શક્તિશાળી ચોપાઈ કઈ છે? જાણો કારણ

Maa Durga aur Kalash Visarjan - નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કર્યા પછી, આ પદ્ધતિથી કલશ અને મૂર્તિનું વિસર્જન કરો.

આગળનો લેખ
Show comments