Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણપતિ નો થાળ

Webdunia
શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2024 (16:05 IST)
જમવાંને પધારો  ગજાનંદ રે ... મારા પ્રેમની થાળી
મેં તો રસોઈ મારાં હાથે બનાવી ..(૨)
પ્રેમે જમાડું ગજાનંદ રે ... મારા પ્રેમની થાળી
ભાતરે ભાતનાં ભોજન બનાવ્યા ..(૨)
વિધવિધનાં પકવાન રે ...મારાં પ્રેમની થાળી
જળ રે જમનાની મેં તો, જાળી ભરી લાવી ..(૨)
આચમન કરોને ગજાનંદ રે ... મારા પ્રેમની થાળી
લવિંગ સોપારીને પાનનાં બિલડાં ...(૨)
મુખવાસ કરોને ગજાનંદ રે ...મારા પ્રેમની થાળી
અંતરનું આસન આપું અલબેલાં ..(૨)
બાલકનાં જીવન પ્રાણ રે મારાં પ્રેમની થાળી
રિધ્ધી સિધ્ધીનાં સ્વામી ગજાનંદ ..(૨)
એ તમપર જાવ બલિહાર રે ...મારાં પ્રેમની થાળી
જમવાં  પધારોને ગજાનંદ રે મારાં પ્રેમની થાળી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિન્દુ નવા વર્ષના દિવસે મુખ્ય દ્વાર પર આ પાનનો તોરણ લગાવો, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે.

સેનામાં 80 હજાર ઘોડા, 500 હાથી અને બે લાખ પગપાળા સૈનિકો, જાણો કોણ હતા મેવાડના રાજા રાણા સાંગા?

Weight Loss કરવા માટે સૂતા પહેલા દરરોજ કરો આ 4 સરળ કામ, જાડાપણું દૂર ભાગશે

Mehandi Vidhi- ગુજરાતી લગ્નમાં મહેંદી વિધિ

Tips To Pick Watermelon - દુકાનદાર તરબૂચને હાથથી મારીને કેમ ચેક કરે છે ? જાણો તરબૂચ લાલ અને મીઠુ નીકળે એ માટે શુ ધ્યાન રાખવુ

વધુ જુઓ..

નવીનતમ

હિન્દુ નવા વર્ષના દિવસે મુખ્ય દ્વાર પર આ પાનનો તોરણ લગાવો, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે.

Guru Pradosh katha- ગુરુ પ્રદોષ વ્રત કથા

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

ગુડી પડવો આપે છે આ 7 સંદેશ, દરેકે જરૂર શીખવા જોઈએ

Death astrology - પરિવારમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે શા માટે શરૂ થાય છે મરણનું સૂતકનો સમય, જાણો તેનું મહત્વ અને નિયમો

આગળનો લેખ
Show comments