Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ આપ જાણો છો ગાય તમારે માટે કેટલી શુભ છે ?

Webdunia
મંગળવાર, 18 નવેમ્બર 2014 (08:51 IST)
શાસ્ત્રોમાં ગાયને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવી છે. એવુ કહેવાય છે કે જ્યા ગાયનો વાસ છે ત્યા લક્ષ્મીની કૃપા કાયમ રહે છે. શાસ્ત્રોમાં એવુ પણ કહેવામાં આવ્યુ છે કે ગાયના કેટલાક શુભ સંકેત હોય છે જેના વિશે જાણીને તમે એ જાણી શકો છો કે તમને લાભ થવાનો છે અને કામમાં સફળતા મળવાની છે. 
 
પરીક્ષા કે કોઈ નોકરી માટે ઈંટરવ્યુ આપવા જઈ રહ્યા છો એ સમયે જો ગાયનો અવાજ સંભળાય તો ખૂબ જ શુભ ગણાય છે. તેનાથી સફળતા મળવાની શક્યતા વધી જાય છે. 
 
પદ્મપુરાણ અને કર્મપુરાણમાં કહેવાયુ છે કે ગાયને ક્યારેય ઓળંગીને ન જવુ જોઈએ. તેનાથી બનતા કામ પણ બગડી જાય છે. 
 
ગાયના પગની ધૂળને ઘરની ચારે બાજુ છાંટવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થતો નથી. તેનાથી ધન સમૃદ્ધિ વધે છે. ગાયને નિયમિત બેસનના લાડુ કે લીલી ધાસ ખવડાવવાથી સંતાન સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. આવુ શાસ્ત્રોમાં કહ્યુ છે.  
 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments