Webdunia - Bharat's app for daily news and videos

Install App

અચાનક આવતા સંકટથી બચાવશે 6 સરળ ઉપાય જરૂર વાંચો

Webdunia
બુધવાર, 29 જૂન 2016 (13:07 IST)
જ્યારે મનુષ્ય આકસ્મિક સંકટથી ઘેરાય જાય છે ત્યારે તેમાથી બહર નીકળવાનો રસ્તો શોધવો ખૂબ જ મુશ્કેલ કામ છે. આવા સમયે તમે નીચે આપેલ આ 6 ઉપાયોને અજમાવશો તો ચોક્કસ જ તમાર સંકટ તરત દૂર થશે. આ ઉપય ખૂબ જ ઉપયોગી છે. 
 
- બહાર જતી વખતે કંઈક ગળ્યુ ખાઈને જાવ 
- ઘરમાંથી બહાર નીકળો તો ઝગડીને ન નીકળશો 
- સાંજે રમવુ, યાત્રા કરવી, સંભોગ કરવો, ઝગડો કરવો,  અપશબ્દ બોલવા, ટીવી જોવુ, ખરાબ વિચાર મગજમાં લાવવા વગેરે કાર્ય કરવાથી વ્યક્તિ સંકટોથી ઘેરાય જાય છે. 
- રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. 
- સવારે સાંજ અને રાત્રે કપૂરનો દિવો પ્રગટાવો 
- દરવાજાને ખાંચાઓમાં તેલ નાખતા રહો નહી તો દરવાજા ખોલતા બંધ કરતા સમયે અવાજ કરે છે. જે વાસ્તુ મુજબ અત્યંત અશુભ અને અનિષ્ટકારી હોય છે.  

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ