Webdunia - Bharat's app for daily news and videos

Install App

શરૂ થઈ ગયું છે ખરમાસ, ન કરવું આ કામ, નહી તો થશે તમારું સર્વનાશ

Webdunia
રવિવાર, 17 ડિસેમ્બર 2017 (11:23 IST)
એટલેકે પૌષ માસ જે 16 ડિસેમ્બરથી શરૂ થઈ ગયું. ખરમાસની આ સમય આશરે એક મહીના સુધી ચાલશે. આ સમયે કોઈ પણ પ્રકારનો શુભ કાર્ય શરૂ કરવું અશુભ છે. જ્યોતિષ મુજબ, સૂર્ય આ સમયે વૃશ્ચિક રાશિથી નિકળી ધનુ રાશિમાં પ્રવેશ કરે છે. આ માસને મલમાસ કહેવાય છે. 16 ડિસેમ્બરથી શરૂ થઈ મલમાસ 14 જાન્યુઆરી 2018 સુધી રહેશે. ધર્મશાસ્ત્રમાં, ખરમાસની આ સમયે માંગલિક કાર્ય તો વર્જિત છે કેટલાક એવા કાર્ય છે જેને કરવું વર્જિત ગણાય છે. શાસ્ત્રો મુજબ ખરમાસમાં દેવતાની નિંદા અને ઝગડો કરવું ખૂબ અનિષ્ટકારક ગણાય છે. તેથી એવા કાર્યથી બચવું જોઈએ.
 
એવી માન્યતા છે કે આ માસમાં પલંગ પર નહી સૂવો જોઈએ, પણ ભૂમિ પર શયન કરવું જોઈએ. ખરમાસના સમયે માંસ-મદિરાનો સેવન ભૂલકર પણ નહી કરવું જોઈએ. 
 
ખરમાસની સમયમાં જો કોઈ ભિખારી બારણા પર આવી જાય તો તેને ખાલી હાથ નહી જવું જોઈએ. ખરમાસની આખી એક માસની અવધિમાં લગ્ન, સગાઈ, ગૃહ પ્રવેશ વગેરે શુભ કાર્ય નહી કરવું જોઈએ. 
 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments