Dharma Sangrah

શરૂ થઈ ગયું છે ખરમાસ, ન કરવું આ કામ, નહી તો થશે તમારું સર્વનાશ

Webdunia
રવિવાર, 17 ડિસેમ્બર 2017 (11:23 IST)
એટલેકે પૌષ માસ જે 16 ડિસેમ્બરથી શરૂ થઈ ગયું. ખરમાસની આ સમય આશરે એક મહીના સુધી ચાલશે. આ સમયે કોઈ પણ પ્રકારનો શુભ કાર્ય શરૂ કરવું અશુભ છે. જ્યોતિષ મુજબ, સૂર્ય આ સમયે વૃશ્ચિક રાશિથી નિકળી ધનુ રાશિમાં પ્રવેશ કરે છે. આ માસને મલમાસ કહેવાય છે. 16 ડિસેમ્બરથી શરૂ થઈ મલમાસ 14 જાન્યુઆરી 2018 સુધી રહેશે. ધર્મશાસ્ત્રમાં, ખરમાસની આ સમયે માંગલિક કાર્ય તો વર્જિત છે કેટલાક એવા કાર્ય છે જેને કરવું વર્જિત ગણાય છે. શાસ્ત્રો મુજબ ખરમાસમાં દેવતાની નિંદા અને ઝગડો કરવું ખૂબ અનિષ્ટકારક ગણાય છે. તેથી એવા કાર્યથી બચવું જોઈએ.
 
એવી માન્યતા છે કે આ માસમાં પલંગ પર નહી સૂવો જોઈએ, પણ ભૂમિ પર શયન કરવું જોઈએ. ખરમાસના સમયે માંસ-મદિરાનો સેવન ભૂલકર પણ નહી કરવું જોઈએ. 
 
ખરમાસની સમયમાં જો કોઈ ભિખારી બારણા પર આવી જાય તો તેને ખાલી હાથ નહી જવું જોઈએ. ખરમાસની આખી એક માસની અવધિમાં લગ્ન, સગાઈ, ગૃહ પ્રવેશ વગેરે શુભ કાર્ય નહી કરવું જોઈએ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

વધુ જુઓ..

નવીનતમ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Ravivar Na Niyam: રવિવારે ભૂલથી પણ ન ખાશો આ 5 વસ્તુઓ, નહી તો સૂર્ય નબળો પડશે અને લાગશે પિતૃ દોષ

આગળનો લેખ
Show comments