Webdunia - Bharat's app for daily news and videos

Install App

શરૂ થઈ ગયું છે ખરમાસ, ન કરવું આ કામ, નહી તો થશે તમારું સર્વનાશ

webdunia gujarati
Webdunia
રવિવાર, 17 ડિસેમ્બર 2017 (11:23 IST)
એટલેકે પૌષ માસ જે 16 ડિસેમ્બરથી શરૂ થઈ ગયું. ખરમાસની આ સમય આશરે એક મહીના સુધી ચાલશે. આ સમયે કોઈ પણ પ્રકારનો શુભ કાર્ય શરૂ કરવું અશુભ છે. જ્યોતિષ મુજબ, સૂર્ય આ સમયે વૃશ્ચિક રાશિથી નિકળી ધનુ રાશિમાં પ્રવેશ કરે છે. આ માસને મલમાસ કહેવાય છે. 16 ડિસેમ્બરથી શરૂ થઈ મલમાસ 14 જાન્યુઆરી 2018 સુધી રહેશે. ધર્મશાસ્ત્રમાં, ખરમાસની આ સમયે માંગલિક કાર્ય તો વર્જિત છે કેટલાક એવા કાર્ય છે જેને કરવું વર્જિત ગણાય છે. શાસ્ત્રો મુજબ ખરમાસમાં દેવતાની નિંદા અને ઝગડો કરવું ખૂબ અનિષ્ટકારક ગણાય છે. તેથી એવા કાર્યથી બચવું જોઈએ.
 
એવી માન્યતા છે કે આ માસમાં પલંગ પર નહી સૂવો જોઈએ, પણ ભૂમિ પર શયન કરવું જોઈએ. ખરમાસના સમયે માંસ-મદિરાનો સેવન ભૂલકર પણ નહી કરવું જોઈએ. 
 
ખરમાસની સમયમાં જો કોઈ ભિખારી બારણા પર આવી જાય તો તેને ખાલી હાથ નહી જવું જોઈએ. ખરમાસની આખી એક માસની અવધિમાં લગ્ન, સગાઈ, ગૃહ પ્રવેશ વગેરે શુભ કાર્ય નહી કરવું જોઈએ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Rose Facial- ઘરે જ સરળ સ્ટેપમાં રોઝ ફેશિયલ કરો, ગ્લોઈંગ સ્કિન મેળવો

Instant Mango Pickle Recipe: કાચી કેરીનુ અથાણુ

શરીરમાં દેખાય આ લક્ષણ તો તમારા લીવરનું સ્વાસ્થ્ય છે જોખમમાં

Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા

Easy Summer Drink Recipe: સ્વાદિષ્ટ કેરીનો સાગો કૂલર તમને ગરમીથી બચાવશે, ઝડપથી રેસીપી તૈયાર કરો

વધુ જુઓ..

નવીનતમ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ન કરશો આ કામ, રિસાઈને જતી રહેશે ધનની દેવી લક્ષ્મી

Akshay Tritiya 2025: અખાત્રીજ પર તમારા મૂલાંક મુજબ ખરીદો વસ્તુ, ધનની ક્યારેય નહી રહે કમી, જાણો તમારે માટે શુ છે શુભ

What to buy on Akshaya Tritiya 2025 ? અક્ષય તૃતીયા પર ઘરે લાવો આ વસ્તુઓ, આખુ વર્ષ રહેશે મા લક્ષ્મીની કૃપા

Good Friday 2025: ગુડ ફ્રાઈડે ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? અહીં જાણો તેનો ઈતિહાસ અને ધાર્મિક મહત્વ

Vishnu Chalisa Path: વિષ્ણુ ચાલીસાનો પાઠ ક્યારે અને કેવી રીતે કરવો જોઈએ? રીત જાણો

આગળનો લેખ
Show comments