Webdunia - Bharat's app for daily news and videos

Install App

પર્સમાં મૂકવી જોઈએ આવી ફોટો , થશે કલ્યાણ , મળશે અદભુત કૃપા , અપાર ધન અને સફળતા

Webdunia
મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (15:05 IST)
આજે અમે તમને જણાવી રહ્યાકે જો તમે ઘરથી બહાર રહો છો તો કેવી રીતે ઘરના દેવી દેવતાઓની કૃપા મળી શકે છે. જો તમે બહારગામ જઈ રહ્યા છો તો તમે ઘરમાં મૂકેલા દેવી-દેવતાઓની પૂજા અને દર્શન નહી કરી શકતા ત્યારે તમે તમારા ઘરના દેવી-દેવતાઓ કે મંદિઅરના ફોટા પર્સમાં મૂકવા જોઈએ. 
* તેથી તમે ઘરથી દૂર હોવા છતાંય દેવી -દેવતાઓની માનસિક પૂજા કે દર્શન કરી કૃપા મેળવી શકો છો. 
 
* દેવી દેવતાઓના ફોટા કે ઘરના મંદિરના ફોટા તમારા પર્સમાં મૂકવા જોઈએ અને બહાર હોવા છતાંય તમે તેના દર્શન કરશો તો તમને પૂજા કે દર્શનના ફળ મળે છે. 
 
* તમારા પર્સમા કોઈ અપવિત્ર વસ્તુ નહી હોવી જોઈએ. 
 
* આ વસ્તુઓ મૂકવાથી ધનની સમસ્યા દૂર હોય છે. 
 
* પૂજા કે દર્શન કરતા સમયે મનમાં કોઈ અપવિત્ર વાત કે ખ્યાલ નહી આવવા જોઈએ. 
 
* આવું કરવાથી ભગવાનની કૃપા સદેવ તમારા પર રહે છે. 
 
* પર્સમાં દેવી દેવતાઓની ફોટો મૂકવાથી ધન સમસ્યા અને આર્થિમ સંકટથી દૂર રહો છો. 
 
* ધ્યાન રાખો કે જો દેવી દેવતાઓની ફોટો મૂકો તો અધાર્મિક કાર્ય અને અપવિત્ર વસ્તુઓથી દૂર રહેવા. 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments