Webdunia - Bharat's app for daily news and videos

Install App

મંગળવારે હનુમાનજીને લાડુનો ભોગ લગાવવામાં આવે છે...

Webdunia
મંગળવાર, 12 ફેબ્રુઆરી 2019 (09:07 IST)
તમે બજરંગબલીને ભોગના રૂપમાં તુલસીના પાન પણ ચઢાવી શકો છો. કહેવાય છે કે તુલસીના પાન હનુમાનજીને ચઢાવવાથી તેમની કૃપા વરસે છે. 
 
હિંદુ ધર્મમાં અઠવાડિયાના બધા દિવસ જુદા-જુદા દેવી દેવતાઓને સમર્પિત છે. તેના મુજબ મંગળાવારનો દિવસ હનુમાનજીને સર્મપિત કરાયું છે. તેથી મંગળવારે હનુમાનજીની પૂજા કરવાનો મહત્વ વધારે થઈ જાય છે. આ દિવસે બજરંગબલી એટલે કે હનુમાનજીના ભક્ત ખૂબ શ્રદ્ધાભાવથી તેમની પૂજા અર્ચના કરે છે. એવું કહેવાય છે કે જે ભક્ત ઉપર  હનુમાનજીની કૃપા હોય છે તે તેમના જીવનમાં કોઈ પણ રીતના કષ્ટનો સામનો કરવું નહી પડે છે.  આ બધું સિવાય કોઈ પણ દેવી દેવતાની પૂજા કરતા સમયે તેમને ભોગ ચઢાવવાનો ખાસ મહત્વ છે. પણ શું તમે જાણો છો કે બજરંગબલીને કઈ વસ્તુઓનો ભોગ લગાવવું જોઈએ. જો નહી તો આજે અમે તમને તેના વિશે જણાવીશ 
 
એવી માન્યતા છે કે હનુમાનજીને લાડું ખૂબ પ્રિય છે. તેથી મંગળવારના દિવસે તેમની પૂજા કરતા સમયે તેમને ભોગના રૂપમાં લાડું ચઢાવવા જોઈએ. કહેવું છે કે લાડુનો ભોગ મેળવી હનુમાનજી ખૂબ પ્રસન્ન થાય છે અને તેમના ભકતની મનોકામના પૂરી કરે છે. તે સિવાય તમે બજરંગબલીને ભોગના રૂપમાં તુલસીના પાન પણ ચઢાવી શકે છે. કહેવાય છે કે તુલસીના પાન હનુમાનજીને ચઢાવવાથી તેમની કૃપા વરસે છે. 
 
હનુમાનજીને ભોગ ચઢાવવાનો એક પ્રસંગ પ્રસિદ્ધ છે. આ પ્રસંગ મુજબ એક વાર માતા સીતા હનુમાનને ભોજન કરાવતી હતી. હનુમનાજીને ખાતા-ખાતા સાંજ થઈ ગઈ પણ તેમનો પેટ નહી ભરાયું. તેનાથી સીતાજી ખૂબ પરેશાન થઈ અને રામજીથી તેમનો કારણ પૂછ્યું રામએ કીધું કે હનુમાનજીને તુલસીના બે પાન ખવડાવી દો. તેનો પેટ તરત ભરી જશે. સીતાએ એવું જ કર્યું અને હનુમાનજીનુ પેટ ભરી ગયું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Instatnt Glow- જો તમે પાર્ટી કે કોઈપણ ફંક્શનમાં જતી વખતે ઈન્સ્ટન્ટ ગ્લો ઈચ્છતા હોવ તો આ નેચરલ ફેસ માસ્ક ટ્રાય કરો

સવાર સવારે તુલસીના 4 પાન ખાશો તો આ બિમારી થશે દૂર

Rose Day 2025 special dishes: બીટરૂટ પેનકેક

Happy Wedding Quotes & Wishes In Gujarati: લગ્નની વર્ષગાંઠ પર તમારા મિત્રોને મોકલો આ દુઆઓ

Happy Rose Day Wishes - રોઝ ડે પર ગુલાબ સાથે આ સુંદર મેસેજ લખીને કહો હેપી રોઝ ડે

વધુ જુઓ..

નવીનતમ

ઘરમાં આ 5 જગ્યાએ બાંધો નાડાછડી, ઘર, પરિવાર અને કરિયર સંબંધિત બધી સમસ્યાઓ થશે દૂર

Durgashtami 2025 Upay: માઘ દુર્ગાષ્ટમીના દિવસે કપૂર અને લવિંગથી કરો આ સરળ ઉપાય, પરિવારની બધી સમસ્યાઓ થશે દૂર

Bhutan King In Mahakumbh: કેસરિયા કપડામાં મહાકુંભ પહોચ્યા ભૂતાનના રાજા, સંગમમાં કર્યુ સ્નાન

Sri Narmadashtam - દેવાસુરા સુપાવની નમામિ સિદ્ધિદાયિની

માતા અન્નપૂર્ણા અને શંકરજીની વાર્તા

આગળનો લેખ
Show comments