Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ ઉપાયથી દૂર થઈ જશે મંગલ દોષ

Webdunia
મંગળવાર, 2 મે 2017 (15:34 IST)
રામ ભક્ત હનુમાનને સંકટ મોચનના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમની પૂજા માટે મંગળવારનો દિવસ રાખવામાં આવ્યો છે. કારણ કે તેમનો જન્મ મંગળવારના દિવસે થયો હતો. 
 
આ દિવસ ધાર્મિક હિસાબથી ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. બધા બગડેલા કામને ઠીક કરવા માટે આ દિવસ સૌથી યોગ્ય છે. રામ ભક્ત હનુમાનની શરણમાં જે આવે છે તેના જીવનની નૈયા પાર થઈ જાય છે. આવો જાણીએ મંગળવાર વિશેષમાં હનુમાનજીના કેટલાક શક્તિશાળી મંત્ર વિશે... 
 
આ 5 મંત્રો વિશે જેનો જાપ કરવાથી તમારા બધા અમંગલ કાર્ય મંગલ થઈ જશે 
 
મંગળવારના દિવસે સવાર સવારે ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને હનુમાનજીની પૂજા કરો. ત્યારબાદ હનુમાનના આ 5 અસરદાર મંત્રોનો જાપ કરો. 
 
1.ॐ रूवीर्य समुद्भवाय नम: 
2. ॐ शान्ताय नम: 
3. ॐ तेजसे नम: 
4. ॐ प्रसन्नात्मने नम:
5. ॐ शूराय नम:
 
ચંદનમાં લગાવેલ લાલ ફૂલ અને અક્ષત (ચોખા) લઈને હનુમાનજીના ચરણોમાં અર્પિત કરો. તમારા સુખી જીવનની કામના કરો. 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments