rashifal-2026

હનુમાન જયંતી - ઘરને અશુભ નજરથી બચાવે છે આ મંત્ર

Webdunia
ગુરુવાર, 2 એપ્રિલ 2015 (12:13 IST)
ઘરની પવિત્રતા માટે હનુમાન જયંતી પર અને પછી નિયમિત રૂપે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને દર મંગળવાર-શનિવારના રોજ હનુમાન મંદિર જાવ અને સુંદરકાંડનો પાઠ કરો. 
 
ચારે બાજુની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ખતમ કરવા માટે તમારા ઘરમાં નિયમિત રૂપે ગૌ મૂત્રનો છિંડકાવ કરો. ગૌ-મૂત્રને પવિત્ર પદાર્થ માનવામાં આવ્યો છે અને તેમા વાતાવરણમાં રહેલી બધી નકારાત્મક શક્તિઓને સમાપ્ત કરવાની શક્તિ હોય છે. 
 
જો તમને શક છે કે કોઈએ તમારા પર કોઈ જાદુ ટોણો કર્યો છે તો પણ ગૌ-મૂત્ર સર્વશ્રેષ્ઠ ઉપચાર છે. તમારા શરીર પર ગૌ-મૂત્ર છાંટો. 
 
રોજ થોડુ થોડુ ગૌમૂત્ર પીવાથી પણ લાભ થાય છે. 
 
માત્ર આ બે સહેલા ઉપાયથી બધા પ્રકારના ટોના-ટોટકા અને ખરાબ નજરના પ્રભાવથી બચી શકાય છે.  


 
।। नमस्‍ते रूद्ररूपाय करिरूपाय ते नम:।।
ઘરને ખરાબ નજરથી બચાવવા માટે ઉપરોક્ત મંત્રને લખીને હનુમાનજીના મંદિરમાં સ્પર્શ કરાવીને ઘરના મંદિરમાં લાવીને મુકો. સાથે જ એક નારિયળ અને સોપારી પણ મુકો. ખરાબ પ્રભાવ ચોક્કસ દૂર થશે.  
વધુ જુઓ..

જરૂર વાંચો

Makhana Rabri Recipe- ડિનર ઝડપથી તૈયાર કરો ક્રીમી મખાના રબડી, મહેમાનો પણ રેસીપી માંગશે

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

વધુ જુઓ..

નવીનતમ

Holashtak 2026: ક્યારથી છે હોળાષ્ટક ? આ આઠ દિવસ બિલકુલ ન કરશો આ ભૂલ નહિ તો આ ભૂલોથી પછતાશો

ફાગણ ફોરમતો આયો lyrics

આજે કે કાલે, અમાવસ્યા ક્યારે છે? જાણો શું કરવું અને શું ન કરવું? ઘણી બાબતો પર ખાસ ધ્યાન આપો.

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

Show comments