Webdunia - Bharat's app for daily news and videos

Install App

હનુમાન જયંતી - ઘરને અશુભ નજરથી બચાવે છે આ મંત્ર

Webdunia
ગુરુવાર, 2 એપ્રિલ 2015 (12:13 IST)
ઘરની પવિત્રતા માટે હનુમાન જયંતી પર અને પછી નિયમિત રૂપે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને દર મંગળવાર-શનિવારના રોજ હનુમાન મંદિર જાવ અને સુંદરકાંડનો પાઠ કરો. 
 
ચારે બાજુની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ખતમ કરવા માટે તમારા ઘરમાં નિયમિત રૂપે ગૌ મૂત્રનો છિંડકાવ કરો. ગૌ-મૂત્રને પવિત્ર પદાર્થ માનવામાં આવ્યો છે અને તેમા વાતાવરણમાં રહેલી બધી નકારાત્મક શક્તિઓને સમાપ્ત કરવાની શક્તિ હોય છે. 
 
જો તમને શક છે કે કોઈએ તમારા પર કોઈ જાદુ ટોણો કર્યો છે તો પણ ગૌ-મૂત્ર સર્વશ્રેષ્ઠ ઉપચાર છે. તમારા શરીર પર ગૌ-મૂત્ર છાંટો. 
 
રોજ થોડુ થોડુ ગૌમૂત્ર પીવાથી પણ લાભ થાય છે. 
 
માત્ર આ બે સહેલા ઉપાયથી બધા પ્રકારના ટોના-ટોટકા અને ખરાબ નજરના પ્રભાવથી બચી શકાય છે.  


 
।। नमस्‍ते रूद्ररूपाय करिरूपाय ते नम:।।
ઘરને ખરાબ નજરથી બચાવવા માટે ઉપરોક્ત મંત્રને લખીને હનુમાનજીના મંદિરમાં સ્પર્શ કરાવીને ઘરના મંદિરમાં લાવીને મુકો. સાથે જ એક નારિયળ અને સોપારી પણ મુકો. ખરાબ પ્રભાવ ચોક્કસ દૂર થશે.  

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments