rashifal-2026

સાંજના સમયે આ વસ્તુ ન આપવી જોઈ દેવી લક્ષ્મી રિસાય છે

Webdunia
મંગળવાર, 21 જૂન 2022 (18:51 IST)
ઘરમાં રહેનાર પાડોશીથી વસ્તુઓનો લેવું-દેવું તો થતું જ રહે છે. જ્યોતિષશાસ્ત્રનાં કહ્યું છે કે સૂર્યાસ્ત પછી કેટલીક વસ્તુનો લેવુંદેવું નહી કરવું જોઈએ. 
જ્યોતિષશાસ્ત્રમાં તેને અપશકુન  ગણાય છે. તેનાથી ભવિષ્યમાં થનાર ખરાબ સંકેતનો ખબર પડી જાય છે. 
આવો જાણીએ આ કઈ વસ્તુ છે જેને સૂર્યાસ્ત પછી તમને કયારે કોઈને નહી આપવી જોઈએ. 
1. હળદર- જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છેકે હળદર ગુરૂ ગ્રહથી સંબંધિત છે અને ગુરૂ ભાગ્યનો કારક છે. હળદર કોઈ બહારના માણસને આપવાથી દુર્ભાગ્ય વધે છે. 
2. ધન- કહેવુ છે કે સૂર્યાસ્ત પછી કોઈને પણ ધન નહી આપવું જોઈએ. આ અશુભ ગણાય છે. તેનાથી લક્ષ્મી આવવાની જગ્યા ચાલી જાય છે. 
3. દૂધ- કહેવુ છે કે દૂધ શુક્ર ગ્રહનો કારક છે અને સૂર્યાસ્ત પછી કોઈને દૂધ આપવાથી માનસિક તનાવ વધે છે. 
4. ઝાડૂ(સાવરણી)- સાવરણી લક્ષ્મીનો પ્રતીક ગણાય છે. સૂર્યાસ્ત પછી મહાલક્ષ્મી લક્ષ્મી કોઈને આપવાથી ઘરની બરકત ખત્મ હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

વધુ જુઓ..

નવીનતમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

13 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે બજરંગબલિની કૃપા

Shaniwar Na Upay: ડિસેમ્બરમાં દર શનિવારે કરો તેલનો આ નાનકડો ઉપાય, શનિદેવની કૃપાથી ખુશનુમા રહેશે નવુ વર્ષ રહેશે ખુશનુમા, સાંજે જરૂર પ્રગટાવો દિવો

આગળનો લેખ
Show comments