Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુક્રવારના દિવસે દહીં ખાવાથી ધનની પ્રાપ્તિ હોય છે

હિંદુ ધર્મ
Webdunia
શુક્રવાર, 18 મે 2018 (05:03 IST)
એક વાટકી દહીં સફળતા જ નહી માતા લક્ષ્મીને પણ કરે છે પ્રસન્ન ઘરમાં બરસે છે પૈસા 
 
હિંદુ ધર્મમાં લક્ષ્મીજીને ધનની દેવી કહેવાય છે. દરેક દિવસને લઈને જુદી-જુદી માન્યતાઓ છે એવી જ એક માન્યતા છે જે શુક્રવારના દિવસથી સંકળાયેલી છે. 
 
હિંદુ ધર્મમાં દહીં ખાવું હમેશાથી જ શુભ ગણાય છે. 
 
એવું કહેવાય છે કે ઘરથી બહાર નિકળતા પહેલા દહીં જરૂર ખાવું જોઈએ. રસ્તામાં દુર્ઘટનાથી બચવાની સાથે કામમાં પણ સફળતા અપાવે છે. 
 
શુક્રવારના દિવસે દહીં ખાવાથી ધનની પ્રાપ્તિ હોય છે. 
 
આ વિશે કદાચ લોકોને પણ ખબર ન હોય કોઈ વાત નહી હવે જાણી લો. આજે શુક્રવારના દિવસે દહીં ખાવાના ઘણા લાભ એવું કહેવાય છે કે લક્ષ્મીજીને સફેદ રંગ ખૂબ જ પસંદ છે. 
 
તેથી શુક્રવારે લક્ષ્મી માતાની પૂજા કરતા સમયે તેને દૂધ કે દૂધથી બનેલી વસ્તુઓનો ભોગ લગાવવું જોઈએ. 
 
દહીં સફેદ હોય છે અને દૂધથી બને છે. 
 
આ આધારે આ  માન્યતા બની છે કે શુક્રવારે દહીં ખાવાથી લક્ષ્મી માતા પ્રસન્ન હોય છે અને ઘરમાં ધન આવે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Cancer Symptoms in Body - શરીરમાં દેખાય રહ્યા છે આ ફેરફાર તો સમજી લો કે થઈ ગયુ છે કેન્સર, જાતે કરી શકો છો ચેક

ગુજરાતી શાયરી - સબંધ

ગુજરાતી શાયરી - જિંદગી

ડાયાબિટીસનો ઘરેલું ઉપાય - આજથી જ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરો, ડાયાબિટીસ થશે કંટ્રોલ

ગરમીમાં પેટ માટે વરદાન બને છે આ મસાલો, ખાતા જ પેટની બળતરા અને એસિડિટી કરે છે દૂર

વધુ જુઓ..

નવીનતમ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળિયુગની અંતિમ રાત કેવી રહેશે?

Easter sunday 2025- ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી

Shaniwar Upay: શનિવારે પીપળાના ઝાડનો કરો આ ઉપાય, શનિદેવના આશીર્વાદ મળશે, ખુશીઓથી ભરાઈ જશે તમારું જીવન

Panchak April 2025: એપ્રિલમાં ક્યારે લાગશે પંચક, જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

Shukrawar Na Upay: શુક્રવારે કરો આ સરળ કામ, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

આગળનો લેખ
Show comments