Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુક્રવાર માતા લક્ષ્મીનો પ્રિય દિવસ આ ઉપાય શુક્રવાર અને દિવાળી પર કરવાથી પ્રસન્ન થશે

Webdunia
શુક્રવાર, 30 જૂન 2023 (08:12 IST)
- સુખ અને સમૃદ્ધિ માટે દિવાળી પર અજમાવો જ્યોતિષના 7 અચૂક ઉપાય઼  
 
-  લક્ષ્મી મંદિરમાં જઈને દેવીને પાંચ કમળના ફૂલ અર્પણ કરો અને પાંચ દીવા પ્રગટાવો
 
- દેવી લક્ષ્મીના ચિત્રની આગળ ઘીનો 9 દિવેટ વાળો દીવો પ્રગટાવો
 
-  દિવાળીના દિવસે કોઈપણ મંદિરમાં સાવરણીનું દાન કરો.
 
- દિવાળીના દિવસે લક્ષ્મી પૂજામાં પીળી કોળીઓ મુકો . પૂજા પછી આ કોળીઓને તમારી તિજોરીમાં મુકો.
 
-  દિવાળીની રાત્રે પીપળના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો. દીવો મુક્યા પછી સીધા ઘરે પાછા આવો, પાછળ વળીને જોશો નહીં.
 
- દિવાળીના દિવસે લક્ષ્મી પૂજામાં એકાક્ષી નારિયેળ મુકો. પૂજા પછી તેને તિજોરીમાં મુકો.
 
દીપાવલીના દિવસે હનુમાન મંદિરમાં જઈને લોટનો દીવો પ્રગટાવો.
 
 - દીપાવલીના દિવસે હનુમાન મંદિરમાં જઈને લોટનો દીવો પ્રગટાવો.

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments