Festival Posters

પરીક્ષા આપવા જતા પહેલા કરો આ ઉપાય, 100% ટકા સફળતા મળશે

Webdunia
જો આ દિવસો દરમિયાન તમારી પરીક્ષા થવાની છે તો આ ઉપાય કરો... 
 
સોમવાર - પરીક્ષા આપતા જતા પહેલા અરીસો જુઓ અને રૂમમાંથી બહાર નીકળતા જમણો પગ પહેલા બહાર મુકો. 
 
મંગળવાર - હનુમાનજીના મંદિરમાં ગોળ કે બૂંદીનો પ્રસાદ ચઢાવો અને પ્રતિમા પર સિંદૂર લગાવીને જાવ. 
 
બુધવાર - ઘરમાંથી ગણેશજીનો મંત્ર ૐ ગં ગણપતૈય નમ : બોલીને જાવ 
 
ગુરૂવાર - માથા પર કેસરનુ તિલક લગાવો. ખિસ્સામાં પીલો રૂમાલ કે હળદરનો એક નાનકડો ટુકળો મુકીન જાવ. 
 
શુક્રવાર - સફેદ ચંદનનુ તિલક લગાવો, ગળ્યુ દહી ખાઈને અને દહી દાન કરીને જાવ. 
 
શનિવાર - શનિદેવની મૂર્તિ પર સરસિયાનુ તેલ ચઢાવો અને ખિસ્સામાં થોડી કાળી સરસવ કે રાઈ મુકી દો. 
 
રવિવાર - સૂર્યને જળ અર્પિત કરો અને શીરો ખાઈને તેમજ વહેંચીને જાવ.  
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Summer Walking: વજન ઘટાડવા માટે ઉનાળામાં ક્યારે અને કેટલી વાર સુધી વોક કરવી જોઈએ ?

નવરાત્રીના ઉપવાસ માટે મસાલેદાર દહીં બટાકા બનાવો, તે ફક્ત 10 મિનિટમાં તૈયાર થઈ જશે

Baby Names- ચૈત્ર નવરાત્રી માટે ખાસ દેવી દુર્ગાથી પ્રેરિત છોકરીઓ માટેના 20 નામ

શું મહિનામાં 5 કિલો વજન ઘટાડવું શક્ય છે? જાણો વેટ લોસ માટે કેવું હોવું જોઈએ ડાયેટ અને એકસરસાઈઝ રૂટિન

કાચી કેરીની ચટણી બનાવવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

Happy Ram Navami 2026 Wishes in Gujarati - રામ નવમીની શુભેચ્છા

Ram Navami 2026: રામનવમીના દિવસે ઘરે લાવો આ 5 વસ્તુઓ, જીવનની સમસ્યાઓ થશે દૂર, કાયમ રહેશે સુખ શાંતિ

Aaj nu panchang - આજનુ પંચાંગ -26 માર્ચ

જૈન લોકોનો તહેવાર - આયંબીલ ઓળી (નવપદ ઓળી), જાણો આ તહેવારનુ ધાર્મિક મહત્વ, નવપદ વિશે માહિતી અને આ દરમિયાન શુ ખાવુ અને શુ નહી તેના વિશે માહિતી

નવરાત્રીના ઉપવાસ માટે મસાલેદાર દહીં બટાકા બનાવો, તે ફક્ત 10 મિનિટમાં તૈયાર થઈ જશે

આગળનો લેખ
Show comments