આવતીકાલે 11 નવેમ્બર શુક્રવારે દેવ દેવ ઉઠની અગિયારસ છે. 4 મહિના પછી જાગશે ભગવાન શ્રી હરિ વિષ્ણુ. શાસ્ત્રો મુજબ કાલનો ન તો દિવસ પણ રાત પણ ખાસ છે તેથી કેટલાક ખાસ કામ ચેહ જે ન કરવા જોઈએ નહી તો કમાવેલ પુણ્ય પણ પાપમાં પરિવર્તિત થઈ જાય છે. આમ તો આ દિવસે વ્રત કરવાનુ વિધાન છે. પણ શક્ય ન હોય તો પુણ્યલાભ માટે રાખો ધ્યાન.
- જુગાર રમનારાઓનુ ઘર-કુટુંબ ક્યારેય વસી શકતુ નથી. આમ તો આ ક્યારેય રમવુ ન જોઈએ પણ એકાદશી તિથિ પર ખુદ પર નિયંત્રણ રાખો અને આ રમત ન રમો.
- અગિયારસની રાત્રે જાગરણ કરીને હરી નામ સંકીર્તન કરવુ જોઈએ.
- પાન ન ખાવુ જોઈએ તેનાથી રજોગુણમાં વધારો થાય છે. કોઈને ભેટ પણ કરો.
- દાતણ, મંજન, ટૂથ પેસ્ટનો પ્રયોગ ન કરો.
- ચોરી કરવાથી આ લોકમાં જ નહી પરલોકમાં પણ દુખ ભોગવવુ પડે છે. આ ખરાબ ટેવથી અગિયારસવાળા દિવસે જ નહી પણ કાયમ દૂર રહો.