Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 નવેમ્બર દેવ ઉઠની અગિયારસ - 24 કલાક છે ખાસ.. પુણ્યલાભ માટે રાખો ધ્યાન

Webdunia
ગુરુવાર, 10 નવેમ્બર 2016 (17:50 IST)
આવતીકાલે 11 નવેમ્બર શુક્રવારે દેવ દેવ ઉઠની અગિયારસ છે. 4 મહિના પછી જાગશે ભગવાન શ્રી હરિ વિષ્ણુ. શાસ્ત્રો મુજબ કાલનો ન તો દિવસ પણ રાત પણ ખાસ છે તેથી કેટલાક ખાસ કામ ચેહ જે ન કરવા જોઈએ નહી તો કમાવેલ પુણ્ય પણ પાપમાં પરિવર્તિત થઈ જાય છે.  આમ તો આ દિવસે વ્રત કરવાનુ વિધાન છે. પણ શક્ય ન હોય તો પુણ્યલાભ માટે રાખો ધ્યાન. 
 
- જુગાર રમનારાઓનુ ઘર-કુટુંબ ક્યારેય વસી શકતુ નથી. આમ તો આ ક્યારેય રમવુ ન જોઈએ પણ એકાદશી તિથિ પર ખુદ પર નિયંત્રણ રાખો અને આ રમત ન રમો. 
 
- અગિયારસની રાત્રે જાગરણ કરીને હરી નામ સંકીર્તન કરવુ જોઈએ. 
 
- પાન ન ખાવુ જોઈએ તેનાથી રજોગુણમાં વધારો થાય છે.  કોઈને ભેટ પણ કરો. 
 
- દાતણ, મંજન, ટૂથ પેસ્ટનો પ્રયોગ ન કરો. 
 
- ચોરી કરવાથી આ લોકમાં જ નહી પરલોકમાં પણ દુખ ભોગવવુ પડે છે. આ ખરાબ ટેવથી અગિયારસવાળા દિવસે જ નહી પણ કાયમ દૂર રહો. 
 
- હિંસાથી દૂર રહો મનમાં ખરાબ ભાવ આવે છે. 
 
- સંભોગ ન કરો બ્રહ્મચર્યનુ પાલન કરો. 
 
- ખોટુ ન બોલવુ જોઈએ 
 
- કોઈના ગુણ દોષની વ્યાખ્યા અથવા તિરસ્કાર ન કરો. 
 
- કામ ભાવથી દૂર રહો. 
 
- મનમાં દ્વેષ ન આવવા દો 
 
- માસ મદિરાથી દૂર રહો 
 
- લસણ ડુંગળીનુ સેવન ન કરો. 

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ