Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hindu Dharm - આ 9 વસ્તુઓ સંકટ સમયે કોઈને ન આપશો

Webdunia
સોમવાર, 8 મે 2017 (07:14 IST)
દરેક સમાજમાં મુસીબતના સમયે એકબીજાને કામ આવવાની સલાહ આપવામાં આવે છે. પણ 9 સલાહ એવી છે જે શાસ્ત્ર કહે છેકે પોતાની વિપત્તિના સમયે કોઈને ન આપો. જાણો એ 9 વસ્તુઓ કે વ્યક્તિ શુ છે જે ખુદ પર સંકટ હોય તો કોઈને પણ આપવાથી બચવુ જોઈએ. 
1. સર્વસામાન્ય જનતાની સંપત્તિ 
2. ફાળાની રકમ 
3.અનામત રાખેલી સંપત્તિ  
4. બંધનની વસ્તુ   
5. પોતાની પત્ની 
6. પત્નીનું ધન 
7. જમાનતની સંપત્તિ 
8. અમાનતની વસ્તુ 
9. સંતાન થવા પર પોતાની સંપત્તિ 
 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments