Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dharo Atham 2024 - ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત

Webdunia
મંગળવાર, 10 સપ્ટેમ્બર 2024 (15:39 IST)
Dharo Atham 2024 - ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવાય છે. આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે.  કુંટુંબનો વંશ વધે છે. આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે,  આ દિવસે ધરો કે દૂર્વાની પૂજા કરે છે. આ દિવસે માતાઓ પોતાની સંતાન માટે આ વ્રત રાખે છે, આગલા દિવસે રાંધેલું ટાઢું જમે છે અને ખાસ કરીને ચોખા અને બાજરીની કુલેર ખાય છે.

Also Read ધરો આઠમની વિધિ અને વ્રતકથા

ધરો આઠમ 2024 
આ વર્ષે ભાદરવા સુદ આઠમ 11  સપ્ટેમ્બર  2024 ના રોજ ઉજવાશે.  
શુભ મુહુર્ત - 01:35 થી 06:34 વાગ્યે  સાંજે
સમય  - 04 કલાક 59 મિનિટ 
 
અષ્ટમી તિથિ શરૂ   -   સપ્ટેમબર 11, 2024 ના રોજ 06 :35 વાગે 
અષ્ટમી તિથિ સમાપ્ત  -  સપ્ટેમબર 11, 2024  ના રોજ બપોરે 12:17
 
Dharo Atham 2024

ધરો આઠમના દિવસે  સૂર્યદેવની ઉપાસના કરવાથી રોગો, દોષ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ મળે છે. સૂર્ય ભગવાનની કૃપા મેળવવાનો સૌથી સરળ ઉપાય એ છે કે, દરરોજ સ્નાન કર્યા પછી, તમારે નિયમ અનુસાર તેમને જળ અર્પણ કરવું જોઈએ. આ ઉપાય તમારી કુંડળીમાં સૂર્યની અસરને પણ સુધારશે. પાણી અર્પણ કર્યા પછી, તમે સૂર્ય ચાલીસાનો પાઠ કરી શકો છો અથવા તેમની આરતી કરી શકો છો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments