rashifal-2026

Devshayani Ekadashi - દેવશયની એકાદશી પર ન કરવા જોઈએ આ 9 કામ

Webdunia
ગુરુવાર, 29 જૂન 2023 (00:10 IST)
આષાઢ માસની દેવશયની એકાદશીનું વ્રત બધાને કરવું જોઈએ. આ વ્રત પરલોકમાં મુક્તિ આપતું ગણાય છે. 
 
આ કથાને વાંચતા અને સાંભળતા માણસને સમસ્ત પાપ નાશને પ્રાપ્ત થઈ જાય છે અને  આ દિવસે નિમ્ન વસ્તુઓના ત્યાગ કરવાથી માણસને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
* સૌભાગ્ય માટે મીઠા તેલ 
* સ્વર્ગની પ્રાપ્તિ માટે પુષ્પાદિનું ભોગ નું 
* પ્રભુ શયનના દિવસોમાં બધા પ્રકારના માંગલિક કાર્ય જ્યાં સુધી હોય ન કરવું. 
* કોઈ પણ રીતની શારીરિક અને માનસિક , વાચિક અને ભાવનાત્મક હિંસાથી પરહેજ કરવું. 
* શત્રુનાશાદિ માટે કડવું તેલ નું . 
* માંસ , મધ અને બીજુંનું આપેલ દહીં -ભાત વગેરેનું ભોજન ન કરવું , મૂળા પટોલ અને રીંગણા વગેરે નું પણ ત્યાગ કરવું જોઈએ. 
* પલંગ પર ઉંઘવું , પત્નીનું  સાથ કરવું , ઝૂઠ બોલવું .  
* મધુર સ્વર માટે ગોળ નું
* દીર્ધાયુ અને પુત્ર -પૌત્રાદીની પ્રાપ્તિ માટે તેલનું.


Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

13 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે બજરંગબલિની કૃપા

Shaniwar Na Upay: ડિસેમ્બરમાં દર શનિવારે કરો તેલનો આ નાનકડો ઉપાય, શનિદેવની કૃપાથી ખુશનુમા રહેશે નવુ વર્ષ રહેશે ખુશનુમા, સાંજે જરૂર પ્રગટાવો દિવો

Hanuman ashtak in gujarati - સંકટ મોચન હનુમાન અષ્ટક

શનિ ભગવાનની આરતી : જય જય શ્રી શનિદેવ

Saphala Ekadashi 2025: સફળા એકાદશી ક્યારે ઉજવાશે ? જાણી લો સાચી તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments