rashifal-2026

Dev Uthani Ekadashi Vrat : દેવઉઠી અગિયારસ ક્યારે છે? નોંધી લો આ તારીખ, મુહુર્ત પારણ સમય અને મહત્વ

Webdunia
સોમવાર, 20 નવેમ્બર 2023 (12:30 IST)
Dev Uthani Ekadashi 2023- આ વર્ષે 23 નવેમ્બર 2023, ગુરુવારે દેવઉઠી અગિયારસ છે. આ અવસરે શુભ સંયોગ બની રહ્યાં છે. 
 
આ વર્ષે દેવઉઠી અગિયારસ નો આરંભ 22 નવેમ્બરે રાતે 11 વાગીને 3 મિનિટે થશે અને 23 નવેમ્બરે રાતે આશરે 9 વાગે સમાપ્ત થશે. તેવામાં ઉદયા તિથિ અનુસાર, 23 નવેમ્બરે દેવઉઠી એકાદશી ઉજવવામાં આવશે
 
દેવઉઠી અગિયારસ  2023 તારીખ અને સમય
 
અગિયારસ તારીખ શરૂ - 22 નવેમ્બર 2023 - રાત્રે 11:03 કલાકે
 
 
અગિયારસની તારીખ સમાપ્ત થાય છે - 23 નવેમ્બર 2023, રાત્રે 09:01 કલાકે
 
 
પૂજાનો સમય- સવારે 06:50 થી 08:09 સુધી
 
 
પારણનો સમય - 24 નવેમ્બર 2023 - સવારે 06:51 થી 08:57 સુધી
 
દેવઉઠી અગિયારસ મહત્વ
હિન્દુ ધર્મમાં દેવઉઠી અગિયારસના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. દેવઉઠી અગિયારસ ને સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર એકાદશી માનવામાં આવે છે.આ દિવસે હિન્દુ ધર્મમાં માંગલિક કાર્ય શરૂ થઈ જાય છે. ભગવાન વિષ્ણુની પૂજા કરો. તે કારતક મહિનામાં આવે છે અને કારતક મહિનાનું પોતાનું ધાર્મિક મહત્વ છે, કારણ કે આ આખો મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે. 
 
ભગવાન વિષ્ણુના મંત્રો (શ્રી વિષ્ણુ મંત્ર)
ઓમ વાસુદેવાય નમઃ
 
ઓમ સંકર્ષણાય નમઃ
 
ઓમ પ્રદ્યુમ્નાય નમઃ
 
ઓમ એ: અનિરુદ્ધાય નમઃ
 
ઓમ નારાયણાય નમઃ
 
ઓમ નમઃ શ્રી વાસુદેવાય
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

વધુ જુઓ..

નવીનતમ

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

આગળનો લેખ
Show comments