Webdunia - Bharat's app for daily news and videos

Install App

દર્શ અમાવસ્યા - આ દિવસે ચંદ્રમાની પૂજા કરવાથી મળશે સમૃદ્ધિ

Webdunia
મંગળવાર, 5 માર્ચ 2019 (10:31 IST)
હિન્દુ શાસ્ત્રો મુજબ દર્શ અમાવસ્યા  પર ચંદ્ર સંપૂર્ણ રીતે ગાયબ રહે છે. એવુ કહેવાય છે કે સુખ સમુદ્ધિ અને પરિવારના ઉદ્ધારની કામના માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે.  આ વખતે 6 માર્ચના રોજ દર્શ અમાવસ્યા છે. આ દિવસે પૂર્વજોની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે જે લોકો આ દિવસે સાચા મનથી પ્રાર્થના કરે છે. ચંદ્ર દેવ તેમની પ્રાર્થના જરૂર સાંભળે છે. આ દિવસે ચંદ્ર દર્શન અને ઉપવાસ કરનારા લોકો આધ્યાત્મિક સંવેદનશીલતા પ્રાપ્ત કરી શકે છે. 
 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments