Webdunia - Bharat's app for daily news and videos

Install App

લાલ કિતાબના મુજબ શા માટે કરવું દહીં સ્નાન, જાણો તેના 5 ફાયદા

Webdunia
રવિવાર, 28 ફેબ્રુઆરી 2021 (16:05 IST)
લાલ કિતાબના જ્યોતિષ મુજબ હમેશા દહી સ્નાન કરવાની સલાહ આપીએ છે. શા માટે કરીએ છે દહીં સ્નાન અને શું છે તેના લાભ આવો જાણીએ
 
શા માટે કરીએ છે દહીં સ્નાન- લાલ કિતાબ મુજબ જો શુક્ર પ્રથમ, પાંચમા, આઠમા અને દસમા ભાવમાં હોય તો ગણાય છે કે શુક્ર ધીમુ છે. ધીમું શુક્ર બધા પ્રકાએઅની સુખ અને સુવિધાઓને નાશ કરી નાખે છે. પત્નીથી સંબંધ ઠીક નહી રહે છે. શુક્રની સાથે રાહુ કે મંગળ છે તો પણ શુક્ર ધીમો  થઈ જાય છે. 
 
કેવી અને ક્યારે કરવું દહીં સ્નાન- જાતકને દર શુક્રવારે સારી રીતે દહીંથી સ્નાન કરવું જોઈએ. દહીંથી બધા છિદ્રને સાફ કરવું જોઈએ. સ્નાન કરવા માટે લાકડીના પટિયા પર બેસવું. શુક્રવારનું વ્રત રાખો અને આ દિવસે ખાટુ ન ખાવું. 
 
શું ફાયદો થશે તેનાથી 
1. દહીં સ્નાન કરવાથી ધીમો શુક્ર ઉત્તમ ફળ આપશે. 
2. તેનાથી ત્વચા રોગ સમાપ્ત થઈ જાય છે. સૂકી ત્વચા નરમ બની જાય છે. 
3. દહીંમાં ઈત્ર નાખીને નહાવવાથી તમારી સંપત્તિમાં વધારો થશે. 
4. આવું માનવું છે કે ગુપ્તાંગ પર દહીં લગાવીને સ્નાન કરવાથી ગુપ્ત રોગ સમાપ્ત થઈ જાય છે. 
5. દહીં સ્નાન કરવાથી જાતકને પત્ની સુખ અને વૈભવ પ્રાપ્ત કરે છે. 
 
દહીં સ્નાન કરવાના અધધ 5 ફાયદા 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ