Webdunia - Bharat's app for daily news and videos

Install App

આરતીના સમયે કરો લવિંગનો આ ઉપાય, બનવા માંડશે બધા બગડેલા કામ

Webdunia
સોમવાર, 4 જાન્યુઆરી 2021 (09:37 IST)
પૂજાના અંતમા આરતી કરવામાં આવે છે. જ્યોતિષનુ માનીએ તો પૂજાના અંતમા આરતી એટલા માટે કરવામાં આવે છે જેથી ભગવાન પાસે પૂજા દરમિયાન દરેક ભૂલ માટે ક્ષમા માંગી શકાય. આજે અમે તમને બતાવી રહ્યા છીએ એક એવો ઉપાય જેના દ્વારા તમારા બધા બગડેલા કામ બનવા માંડશે.  આ માટે તમારે પૂજાના સમયે લવિંગનો એક નાનકડો ઉપાય કરવાનો છે. જાણો શુ છે આ ઉપાય 
 
પૂજા-પાઠમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને લવિંગનો નવરાત્રિમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. પણ આરતીના સમયે જો તમે લવિંગના આ ઉપાય કરી લેશો તો જ્યોતિષ મુજબ તમારી અનેક પરેશાનીઓનું સમાધાન આપમેળે જ થઈ જશે. આ માટે તમને આરતીના સમયે આરતીના દિવામાં બે  લવિંગ નાખવાની છે અને ત્યારબાદ આરતી કરવાની છે.  જ્યોતિષ મુજબ આ નાનકડો ઉપાય તમને જીવનમાં બધી ખુશીઓ લાવી શકાય છે. 
 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments