Webdunia - Bharat's app for daily news and videos

Install App

31 ઓક્ટોબરથી નહાય ખાયની સાથે છઠ મહાપર્વ શરૂ, જરૂર શામેલ કરો આ 5 વસ્તુઓ

Webdunia
બુધવાર, 30 ઑક્ટોબર 2019 (17:42 IST)
દિવાળીના 6 દિવસ પછી છઠ પર્વ ઉજવાય છે. છઠ પૂજામાં ખાસ કરીને સૂર્યદેવની ઉપાસના કરાય છે. છઠનો પર્વ આ વખતે 2 નવેમ્બરને છે પણ 31 ઓક્ટોબરથી નહાય ખાયની સાથે આ તહેવારની શરૂઆત થઈ જશે. આ પર્વ કાર્તિક માસના શુક્લ પક્ષની ચતુર્થી થી સપ્તમી સુધી ચાલે છે. 4 દિવસ સુધી ચાલતા આ પર્વના પ્રથમ દિવસે નહાય ખાય, બીજા દિવસે ખરના, ત્રીજા દિવસે ડૂબતા સૂર્યની પૂજા અને પછી અંતિમ દિવસે ઉગતા સૂર્યને અર્ધ્ય આપે છે. છઠી મઈયાને 
 
પ્રસન્ન કરવા માટે પૂજામાં ઘણી વસ્તુઓને શામેલ કરાય છે. તેમાં 5 વસ્તુઓ એવી હોય છે જેના વગર છઠ પૂજા નહી માનીએ. આવો જાણી છઠ પૂજામાં શામેલ આ વસ્તુઓ છે... 
 
- છઠ પૂજામાં વાસથી બનેલી ટોપલાનો ખાસ મહત્વ હોય છે. તેમાં છઠ પૂજાનો સંપૂર્ણ સામાન છઠ પૂજા સ્થળ સુધી લઈને જાય છે અને તેને છઠી મઈયાને ભેંટ કરાય છે. 
 
- બીજી વસ્તુ હોય છે ઠેકુઆ. ગોળ અને ઘઉંના લોટથી બનેલો ઠેકુઆ છઠ પર્વના મુખ્ય પ્રસાદ હોય છે. તેના વગર પૂજા અધૂરી ગણાય છે. 
 
- શેરડી છઠ પૂજામાં પ્રયોગ કરાતી મુખ્ય સામગ્રી હોય છે. શેરડીથી ઘાટ પર ઘર પણ બનાવીએ છે. 
 
- છઠ પૂજામાં કેળાના પ્રસાદ વગર પૂજા અધૂરી ગણાય છે. છઠમાં કેળાના આખો ગુચ્છો છઠી મઈયાને ભેંટ કરાય છે. 
 
- નારિયેળ સૌથી શુભ ફળ ગણાય છે. દરેક શુભ કાર્ય અને પૂજામાં તેનો પ્રયોગ કરાય છે. તેથી છઠ પૂજામાં તેનો ખાસ મહત્વ હોય છે. 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments