Webdunia - Bharat's app for daily news and videos

Install App

મંદિરમાં ચરણામૃત કેમ આપવામાં આવે છે

Webdunia
સોમવાર, 6 જુલાઈ 2015 (15:56 IST)
ચરણામૃત બે શબ્દોથી મળીને બને છે. ચરણ અને અમૃત. જેનો સીધો અર્થ થયો - ભગવાનના ચરણોમાં અમૃત. પૌરાણિક માન્યતાઓમાં આના અનેક સંદર્ભ મળે છે. જેમા દેવતાઓના ચરણોથી જળધારાઓ પ્રકટ થઈ છે. આ ધારાઓ નદીઓના રૂપમાં ધરતી પર આવી અને તરસ છિપાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો. જળ જ જીવન છે. તેથી તેને અમૃત કહેવામાં આવ્યુ. કારણ કે આના પાનથી આપણે મરતા નથી. 
 
ભગવાનના ચરણ સ્પર્શ કરવાની આ પરંપરા પ્રાચીન છે. જે જળથી ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે તે જળ તેમની મૂર્તિથી થઈને ચરણ સુધી આવે છે અને પછી નીચે વહે છે. આ જળને ચરણામૃત કહેવામાં આવે છે. મતલબ ભગવાનનુ સ્પર્શ કરેલુ જળ.  તેથી તેને પવિત્ર માનવામાં આવે છે અને તેનુ પાન કરવુ સૌભાગ્ય. આજકાલ મંદિરોમાં એક કળશમાં તુલસી નાખીને તેને પણ ચરણામૃતના રૂપમાં દર્શનાર્થીયોને આપવામાં આવે છે. 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments