Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 કલાક 55 મિનિટનો રહેશે 27 જુલાઈનું ચંદ્રગ્રહણ, આ વસ્તુઓનુ કરો દાન, બધા કષ્ટ થશે દૂર

Webdunia
બુધવાર, 25 જુલાઈ 2018 (16:43 IST)
27 જુલાઈના રોજ સદીનુ સૌથી લાંબુ ચંદ્રગ્રહણ લાગશે. જ્યોતિષિયો મુજબ બધા જાતકો પર તેની અસર રાશિ મુજબ જુદી જુદી પડશે.  માન્યતા છે કે ગ્રહણ પછી દાન કરવાથી બધા કષ્ટ દૂર કરી શકાય છે.  આવો જાણીએ કે આ ગ્રહણના પ્રકોપને ઓછુ કરવા માટે કંઈ કંઈ વસ્તુનુ દાન કરવુ જોઈએ. 
 
- જો તમે લાંબા સમયથી સંપત્તિના સંબંધિત વિવાદમાં ગૂંચવાયા છો તો ગ્રહણ પછી સ્નાન કરીને તલથી બનેલી મીઠાઈઓનું દાન કરો.  આ માટે તમે તલના લાડુ, તલ ગોળની બરફી, તલ લોટની બરફી કે તલ અને મગફળીની બરફીનુ દાન કરી શકો છો. 
 
- લાંબા સમયથી આર્થિક પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તો ગ્રહણ પછી સૌ પહેલા સ્નાન કરો. સ્નાન પછી રસવાળી મીઠાઈનુ દાન કરવુ જોઈએ. તમે ચાહો તો રસગુલ્લા કે અંગુરી પેઠાનુ દાન કરી શકો છો. 
 
- જો ઘરમાં હંમેશા કોઈને કોઈ બીમાર રહે છે કે ઘરનુ કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર છે તો એ માટે ગ્રહણ પછીએક ઘી થી ભરેલી વાડકીમાં એક ચાંદીનો ટુકડો નાખીને તેમા તમારો પડછાયો જોઈને દાન કરો. 
 
- ચંદ્ર ગ્રહણ પછીની સવારે દરેકે કીડીઓ અને માછલીઓને ભોજન કરાવવુ જોઈએ. આવુ કરવાથી તમારા બધા કષ્ટ દૂર થાય છે. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments