Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chaitra Amavasya- કાલે ચૈત્ર અમાસ પર બની રહ્યો છે ખાસ સંયોગ, જાણો શુભ મૂહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ

Webdunia
ગુરુવાર, 31 માર્ચ 2022 (14:00 IST)
ચૈત્ર અમાસનો મહત્વ 
ચૈત્ર અમાસને કાળ સર્પ દોષથી મુક્તિ મેળવવા માટે ખૂબ ખાસ ગણાય છે. આ દિવસે કાલ સર્પ દોષથી મુક્તિ મેળવવા માટે ચાંદીના નાગ-ગાગિનની પૂજા કરાય છે. ત્યારબાદ તેણે નદીમાં પ્રવાહિત કરી નાખીએ છે. તેની સાથે જ ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજપ મંત્રનો જપ કરાય છે. 
 
ચૈત્ર અમાસ પૂજા વિધિ 
આ દિવસે સવારે જલ્દી ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવુ જોઈએ. 
જો ઘરે જ સ્નાન કરી રહ્યા છો તો નહાવાના પાણીમાં ગંગાજળ મિક્સ કરી સ્નાન કરવુ જોઈએ. 
સ્નાન પછી ભગવાન સૂર્યને અર્ધ્ય આપવુ જોઈએ. 
ત્યારબાદ અન્ન, કપડા, આમળા, ધાબડા વગેરે ઘીનો દાન કરવુ જોઈએ. 
ગાયને લીલો ચારો ખવડાવુ જોઈએ. 
પિતરોને તર્પણ કરવુ જોઈએ. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments