Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કપૂર વગર કોઈ પૂજા પૂર્ણ શા માટે નહી થાય? જાણો 10 ખાસ વાત

Webdunia
સોમવાર, 21 ડિસેમ્બર 2020 (09:05 IST)
ધૂપ, કપૂર, અગરબત્તીની આરતી – ધૂપ, કપૂર અને અગરબત્તી સુગંધનું પ્રતીક છે. તે વાતાવરણને સુગંધિત કરે છે અને આપણા મનને પ્રસન્ન કરે છે. 
 
પૂરાણો મુજબ કપૂર મનને શાંત કરે છે તેથી તેનો પ્રયોગ પૂજામાં કરાય છે. 
કપૂરની સુગંધથી પૂજા સ્થળ પવિત્ર થઈ જાય છે. તેથી તેને પૂજામાં ઉપયોગ થાય છે. 
કપૂર ખૂબ તેજીથી સળગે છે અને ધુમાડો નહી કરે છે તેથી તેને પૂજામાં હોય છે. 
કપૂરનો ઉપયોગ સ્વાસ્થયની દ્રષ્ટિથી પણ આ ખૂબ ફાયદાકારી છે. 
કપૂરના ઉપયોગથી સાંધાના દુખાવામાં આરામ મળે છે
કપૂરને પાણીમાં મૂકયા પછી શરીર પર  ઘસવાથી અસ્થમા દર્દીઓને આરામ પહોંચે છે. 
કપૂરને અજમા અને હીંગની સાથે પીવાથી પેટના દુખાવા અને ગેસ્ટિક સમસ્યાઓથી છુટકારો મળે છે. 
જો તમે ત્વચા સંબંધી રોગથી પરેશાન છો તો કપૂરને પ્રભાવિત સ્થાન પર લગાવો અને તરત છુટકારો મળશે. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments