Webdunia - Bharat's app for daily news and videos

Install App

Budh Pradosh Vrat 2023: બુધ પ્રદોષ વ્રત, જાણો ભગવાન શિવની પૂજાનુ મહત્વ

Webdunia
મંગળવાર, 26 સપ્ટેમ્બર 2023 (09:15 IST)
Budh Pradosh Vrat 2023: એકાદશી વ્રતની જેમ એકાદશી વ્રત પણ દરેક મહિનામાં બે વાર આવે છે. દર મહિનાની તેરસ તિથિના રોજ પ્રદોષ વ્રત હોય છે. દિવસના આધારે તેનુ નામ બદલાતુ રહે છે.  અષાઢ મહિનાની તેરસ 27 સપ્ટેમ્બરે એ છે.  આજે બુધવાર હોવાથી આ બુધ પ્રદોષ છે. આ દિવસે પ્રદોષ કાળમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ કે બુધ પ્રદોષના દિવસે પૂજાનુ શુભ મુહૂર્ત શુ છે અને પ્રદોષ વ્રત પ્રદોષ વ્રતના શુ લાભ થાય છે. 
 
પ્રદોષ વ્રતનુ મહત્વ 
 
પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવ સહેલાઈથી પ્રસન્ન થાય છે.  તે આદિ છે, તે જ અંત છે. તેમનાથી જ જીવન છે અને તેમનાથી જ મૃત્યુ છે. તે મહાકાલ છે. જે લોકો ત્રયોદશીના દિવસે પ્રદોષ વ્રત રાખે છે તેમને રોગોથી મુક્તિ મળે છે, જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે. દુ:ખ અને પાપનો નાશ થાય છે. જે લોકોને કોઈ સંતાન નથી, તે લોકોના વંશ વૃદ્ધિ માટે સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ મળે છે. 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments