Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાત્રે સૂતા પહેલાં ધ્યાન રાખો આ વાત, દરેક પ્રકારના ડરથી મળશે રાહત

before sleep
Webdunia
મંગળવાર, 23 ફેબ્રુઆરી 2021 (18:28 IST)
ઘણી વખત રાત્રે ઊંઘે ત્યારે, તે થાય છે કે કેટલીક વસ્તુઓ સપનામાં જોવાય છે, જે કારણે અચાનક ઊંઘ તૂટી જાય છે અને અમે ડઋઈને ઉઠી જય છે. તે કારણે માણસ આખી રાત સૂઈ શકતો નથી. ઘણા લોકોને તો દરરોજ આ સમસ્યાનો સામનો કરવો પડે છે.  કેટલાક લોકો તો મુક્ત ખુલીને શકતા નથી કારણ કે તેઓ તે બધાને કહેવું અચકાય છે. તો ચાલો આપણે કહીએ કે હવે તમને અચકવવાની જરૂર નથી, કારણકે વાસ્તુ શાસ્ત્રમાં આ સમસ્યાના સમાધાન માટે કેટલાક સરળ ઉપાય જણાવ્યા છે. જેને સૂતા પહેલા કરવાથી માણસને આ પરેશાનીથી રાહત મળી શકે છે. 
 
ઉપાય 
જો રાત્રે સૂતા સમયે તમને ડર લાગે છે છે કે અચાનક કોઈ રીતે ડરના કારણે તમારી ઉંઘ તૂટી જાઉઅ છે તો 5-6 નાની ઈલાયચીને કપડામાં બાંધી ઓશીંકાની પાસે કે નીચી મૂકી દો. 
 
ઉંઘમાં ડરથી રાહત આપવા માતે રાત્રે સૂતા પહેલા,  પાણી ભરેલું તાંબાનો લોટો તમારા પથારી પાસે રાખો અને સવાર ઉઠતા પર આ પાણીને છોડમાં નાખી દો. 
 
ખાસ કરીને જો ઘરના બાળક સૂતા સમયે ડરીને ઉઠી જાય છે તો,  રાત્રે સૂતા પહેલા તેના ઓશીંકા નીચે કે પાસે નાનકડો છરી મૂકી દો. 
 
જો છરી રાખવી યોગ્ય ન હોય તો કોઈ પણ અણીદાર વસ્તુને ઓશીંકા નીચે મૂકવાથી પણ રાત્રે ડર નહી લાગે. 
 
સૂતા પહેલા કોઈ કપડામાં પીળા ચોખા બાંધી મૂકવાથી પણ રાત્રે સૂતા સમયે ડરથી છુટકારો મળે છે. 
 
આ વાત સિવાય જો સૂતા પહેલા પથારેમે સાફ રખાય તો રાત્રે કોઈ પણ પ્રકારનો ડર નહી સતાવે. ગંદા કે અવ્યવસ્થિત પથારી પર સૂવાથી રાત્રે અજીબ સપના આવે છે. 
 
આ વાતનો ધ્યાન જરૂર રાખવું જોઈએ કે ઘરના જે કક્ષમાં પથારી હોય ત્યાં જૂતા-ચપ્પલ વગેરે ન હોય નહી તો તેના કારણે પણ રાત્રે ડર લાગે છે. 
 
સૂતા પહેલા આ ધ્યાન રાખવું પણ જરૂરી ગણાય છે કે ચાદરનો ડિજાઈન વધારે વર્ક ન હોય અને ચાદર ક્યાંથી પણ ફાટેલી ન હોય. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શરીરમાં દેખાય આ લક્ષણ તો તમારા લીવરનું સ્વાસ્થ્ય છે જોખમમાં

Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા

Easy Summer Drink Recipe: સ્વાદિષ્ટ કેરીનો સાગો કૂલર તમને ગરમીથી બચાવશે, ઝડપથી રેસીપી તૈયાર કરો

Mithun Rashi name- મિથુન રાશિ (ક, છ, ઘ) પરથી બાળકોના નામ

ગ્લોઈંગ સ્કિન માટે ચોખાનું પાણી અથવા એલોવેરા, જાણો જે આપશે સારું પરિણામ

વધુ જુઓ..

નવીનતમ

Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા

Sankashti Chaturthi 2025 Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, જીવનમાં આવશે સુખ-શાંતિ

Akshay Tritiya 2025 Date: 29 કે 30 એપ્રિલ, ક્યારે છે અક્ષય તૃતીયા ? જાણો પૂજા અને ખરીદીનુ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Lord Ram And Kinnar Story- વ્યંઢળોને ભગવાન રામ તરફથી મળ્યો હતો આ ખાસ વરદાન, જાણો કેમ ફળે છે તેમના આશીર્વાદ

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

આગળનો લેખ
Show comments