Webdunia - Bharat's app for daily news and videos

Install App

મંગળવારે ન કરો આ કામ , સંકટમાં આવી શકે છે પરિવાર

Webdunia
મંગળવાર, 11 ફેબ્રુઆરી 2020 (07:13 IST)
હમેશા લોકો કહે છે કે બગડેલું મંગળ હમેશા અમંગળ કરે છે. જો જ્યોતિશ શાસ્ત્રોની માનીએ તો મંગળેને સર્વાધિક ક્રૂર ગ્રહ જણાવ્યા છે. કાલપુરૂષ સિદ્ધાંત મુજબ કુંડળીનો પહેલો અને આઠમું ભાવ મંગળ તરફ થી જનમ લે છે. 
કુંડળીનું ચોથો ભાવમાં મંગળ નીચ ફળ આપે છે અને દસમું ભાવમાં સર્વશ્રેષ્ઠ બળ મળે છે . કુંડળીનું ચોથો ભાવ ઘર પરિવારને સંબોધિત કરે છે અને આઠમું ભાવ માણાની ઉમરનું નિર્માણ કરે છે. જ્યારે કયારે પણ મંગળ માણસના ચોથા ભાવ પર અસર કરે તો માણસના ઘર પરિવારમાં અમંગળ થવા લાગે છે. 
 
આથી મંગળવારે આ કામનું ત્યાગ કરની તમે તમારા પારિવારિક જીવનને ખુશહાળ બનાવી શકો છો. 
 

નેલ કટરનું ઉપયોગ ન કરવું 
 
 

વાળ ન કપાવવું 
 

અણી વાળી વસ્તુઓ ન ખરીદવી 
દક્ષિણ દિશામાં કાતર કે અણી વાળી વસ્તુઓ ન રાખવી 

રસોડામાં શાક અને રોટલીને બળવા ન દો. 
માંસાહારને ઘરમાં ન રાંધવું 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments